સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુનાવણી કરી હતી. પૂનાવાલાએ જમ્મુ-કાશ્મીરમાંથઈ કર્ફ્યુ હટાવવા, ફોન-ઈન્ટરનેટ અને ન્યૂઝ ચેનલના પ્રતિબંધને દૂર કરવાની માગણી કરી હતી. ...
ભારતે જ્યારથી કલમ 370ને હટાવી છે ત્યારથી પાકિસ્તાન એવા પ્રયત્નો કરી રહ્યું છે કોઈ તેમના પક્ષમાં આવીને આવીને વાત મુકે. આ બાજુ પાકિસ્તાને મુસ્લિમ સમુદ્દાય ...
પાકિસ્તાન ભારત દ્વારા લેવાયેલા કલમ 370 નાબુદીના નિર્ણયથી ગુસ્સે ભરાયું છે. પાકિસ્તાન હવે વિદેશોમાં કોઈ તેમની પક્ષે બોલે એ માટે ધમપછાડા કરી રહ્યું છે. પાકિસ્તાને ...
પાકિસ્તાનની પાર્ટીઓના નેતાઓ વચ્ચે હવે ભારે તણખાં ઝરી રહ્યાં છે. કાશ્મીરમાં કલમ 370ને લઈને સ્થાનિક પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. Facebook પર ...
મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી દેશના કારોબાર અને ઉદ્યોગનો ખુબ વિકાસ થશે અને તેનાથી નોકરીઓનું સર્જન થશે. તેને જોતા ઘણા મોટા સમૂહોએ ...
સંસદમાં કાશ્મીર મુદ્દાને લઈને ડિબેટમાં સોનિયા ગાંધીએ પોતાના જ પર ગુસ્સો ઠાલવી દીધો હતો. કોંગ્રેસના સાંસદ અધિર રંજને યુએન મુદ્દાને લઈને જે વાત કરી તે ...