CORONA : મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ લોકોના RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. બેંગાલુરૂથી અમદાવાદ પરત ફરી રહેલા બસ્સોથી વધારે નર્સિંગના વિદ્યાર્થીઓના સાપુતારા ચેકસ્પોટ પર એન્ટીજન ...
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા Coronaના કેસને ડામવા માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જેમાં ...
અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી ...
કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તે RTPCR ટેસ્ટ કરાશે અને RAT અને RTPCR નેગેટિવ આવે તો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરાશે. શંકાસ્પદ વ્યક્તિના 5થી ...
સુરતમાં જ્યા લોકોની વધુ અવરજવર હોય તેવા વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે કોરોનાનુ પરિક્ષણ કરવાની વ્યવસ્થા ગોઠવવામમાં આવી છે. પરંતુ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવાના બદલે ભાગતા જોવા ...
હોમ આઈસોલેશન માટે AMCએ એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટીવ આવનાર દર્દીને પોઝિટીવ ગણી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. એક વાર ...