પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભીલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને લગભગ બે મહિના પહેલાં કોરોના સંક્રમણ લાગ્યું હતું. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં ...
કોરોના બાદ ફેફસાંમાં ઇન્ફકેશન વધી જતાં એક મહિના પહેલાં એર એમ્બ્યુલન્સમાં ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. જોકે આ સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું નિધન ...
ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા બે સપ્તાહ પહોલાં કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જોકે તેમનાં ફેફસાંમાં વધુ તકલીફ જણાતા હવે ...