મહારાષ્ટ્ર સરકારનો આરોપ છે કે સીબીઆઈ તપાસ ન્યાયી નથી. અગાઉ આ અરજી બોમ્બે હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો ...
મહારાષ્ટ્ર ગૃહ વિભાગના પૂર્વ અધિક મુખ્ય સચિવ સીતારામ કુંટેએ પણ ગુરુવારે EDની સામે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ ...
ઇડીએ કોર્ટને જણાવ્યું કે તે મની લોન્ડરિંગના ગુનામાં અનિલ દેશમુખ સંડોવાયેલ છે. આ ગુનાનો સીધો ફાયદો તેમને થયો છે. 100 કરોડની વસૂલાતના આરોપ સાથે જોડાયેલા ...
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘ દ્વારા 100 કરોડની લાંચ લેવાના આરોપોને લગતા ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ તેમની સામે કેસ કર્યા પછી અનિલ દેશમુખ અને અન્યો ...