સાવચેતીના ભાગરૂપે અનંતનાગના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય કુલગામમાં પણ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. ...
અનંતનાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હીટિંગ ગેસ લીક થવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો.આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા ...
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રથમ એન્કાઉન્ટર અનંતનાગના નૌગામમાં શરૂ થયું હતું જેમાં એક પાકિસ્તાની આતંકવાદી સહિત 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસકર્મી ઘાયલ થયો ...
રવિવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. જે તાજેતરમાં બાંદીપોરામાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓની હત્યા સહિત અનેક આતંકવાદી ...