અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં ...
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મુખ્યપ્રધાનની અપીલ મુજબ ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક જરૂર બાંધીએ અને વારંવાર સાબુથી હાથ ધોવા તથા ...
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલ બાદ આજે 39 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કુલ 1989 કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે ...
અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બની ગયું છે કારણ કે રાજ્યમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય ...
અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે આવતીકાલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે અને જો નાગરિકો માસ્ક વગર પકડાશે તો ...