આ ફિલ્મમાં (Raksha Bandhan) દહેજના મુદ્દાને લગ્નના માધ્યમથી ખૂબ જ સરળતાથી ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેના માટે ફિલ્મના નિર્માતા અને લેખકની પ્રશંસા કરવી પડશે. ...
અક્ષય કુમાર (Akshay Kumar) ફરી એક વખત પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યો છે. ભૂમિ પેડનેકર સાથેની તેની ફિલ્મ રક્ષાબંધન ઓગસ્ટ 2022માં રિલીઝ થવાની છે. ...
અક્ષય કુમારે (Akshay Kumar) તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ 'સૂરરાય પોત્તરૂ'ની ઓફિશિયલ હિન્દી રિમેક પણ સાઈન કરી છે અને તાજેતરમાં એવી ખબર આવી છે કે આ ફિલ્મનું ...
અક્ષય કુમાર (Akshay Kumar) અને કંગના રનૌતે સોશિયલ મીડિયા પર યોગી આદિત્યનાથને તેમના 50માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે અક્ષયે તેના લાંબા આયુષ્યની કામના કરી ...
Akshay Kumar Movie Samrat Prithviraj :સમ્રાટ પૃથ્વીરાજ (Samrat Prithviraj)ફિલ્મ માત્ર એક રાજાની શૌર્ય ગાથા નથી, પણ એક ઈતિહાસ પણ છે. ઈતિહાસની ઘટનાઓ ફિલ્મમાં બતાવવામાં આવી ...