નબળા થતા રૂપિયાએ આ મુશ્કેલીમાં વધારો કર્યો છે. કંપનીઓના ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 40 થી 45 ટકા હિસ્સો ઇઁધણનો હોય છે. કોવિડના મારથી આ ક્ષેત્રને કુલ 20,000 ...
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation)દ્વારા એરલાઈનને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ સુરક્ષા મંજૂરી અંગે માહિતી આપવામાં આવી હતી.એરલાઈને એર ...
સુરત એરપોર્ટની એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહ - સુરત શારજાહ ફ્લાઇટસમાં ગત માર્ચ માસ દરમિયાન સીટ ઓક્યુપન્સી રેટમાં 85 ટકા સુધીની સફળતા સર કરી છે. ટ્રાવેલિંગની ...
અમેરિકામાં 5G સેવા શરૂ થવાની સીધી અસર એરલાઇન્સ પર પડી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચતી અમીરાત અને જાપાન એરલાઇન્સ સહિત ઘણા દેશોની ફ્લાઇટ્સ રદ કરવામાં ...
હવેથી, મુસાફરો એરપોર્ટમાં (Airport) પ્રવેશ કરતી વખતે તેમની સાથે માત્ર એક હેન્ડબેગ લઈ શકશે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ (Bureau of Civil Aviation Security) એક નવા ...
વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ ...