બસના લોકાર્પણ સમયે ઉપસ્થિત વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે. અહીં એઇમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થઇ છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ...
મનસુખ માંડવિયાએ એઇમ્સના ડાયરેક્ટર સહિતના અધિકારીઓએ સાથે બેઠક બાદ કહ્યું કે એઇમ્સનું સંપૂર્ણ કામ 2023 સુધીમાં પૂરૂ થઇ જશે, હાલમાં પ્રાથમિક સુવિધાઓ સાથેની ઓપીડી ચાલુ ...
બ્રિટિશ વડા પ્રધાન Boris Johnson એપ્રિલમાં ભારતની મુલાકાતે આવશે. બોરિસ જ્હોનસનના ભારત પ્રવાસનો હેતુ યુકે માટે વધુ તકો શોધવાનો છે. તેમજ બ્રિટિશ વડા પ્રધાનની આ ...
રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પત્રકારોને સંબોધતા તેમણે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર ...
આપણા દેશમાં હાલમાં 31 રાજ્યોમાં મુખ્યપ્રધાનો છે, પરંતુ જે લાયકાત મનોહર પર્રિકર પાસે છે, તે કોઈ પણ મુખ્યપ્રધાન પાસે નથી. ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર IIT ...
કેન્દ્ર સરકારે અંતે ગુજરાતમાં રાજકોટ ખાતે AIMS હૉસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વડોદરાએ પણ AIMS હૉસ્પિટલની માંગણી કરી હતી, પરંતુ AIMS રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ખાતે ગઈ. ...