અમદાવાદ ( Ahmedabad ) જિલ્લા કલેક્ટર અને આરટીઓ ( RTO ) કચેરીમાં ગુરુવારથી રવિવાર સુધી પ્રજાલક્ષી કોઈ કામ થઇ શકશે નહીં. ગુરૂવારે મહાશિવરાત્રી હોવાથી જાહેર ...
અમદાવાદ શહેરના લર્નિગ લાયસન્સ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લર્નિગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિન્યુ થઈ શકશે. અરજદારઓ 150 રૂપિયા ભરીને ...
ગુજરાત સરકારે વાહનોના PUCના દરમાં વધારો કર્યો છે. તમામ પ્રકારના વાહનોના PUC દરમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની વાત કરીએ તો ટુ વ્હીલરમાં રૂપિયા ...
સરકારની એક જાહેરાત એવી છે. જેને અરજદારો શોભાના ગાઠીયા સમાન ગણાવી રહ્યા છે. વાત અમદાવાદ શહેરની છે. સુભાષબ્રિજ RTO કચેરીમાં ધક્કા ખાતા અને પરેશાની ઉઠાવતા ...
નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતાની સાથે જ રાજ્યભરની RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ સુભાષબ્રિજ RTO કચેરીના RTO અધિકારી ...
ટ્રાફિકના નવા કાયદાના અમલ બાદ RTO કચેરીની કામગીરીમાં વધારવામાં આવી છે. સતત વાહન ચાલકોનો ભારે ધસારો જોતા હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં વધારો કરાવામાં આવ્યો ...