અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ( AMC ) નવા નિમાયેલા મેયર કિરીટ પરમાર ( Kirit Parmar ) બાપુનગરના વીરાભગતની ચાલીના એક મકાનમાં રહે છે. તેઓ તેમનુ વીરા ...
અમદાવાદ મેયરના બંગલે સંકલન સમિતિની બેઠક યોજાઈ છે. મેયરની ટર્મ પૂરી થતાં મહત્વની બેઠક યોજાઈ છે, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહ રાજ્યપ્રધાન અને ધારાસભ્યો પણ ...
AMCનાં 192 કોર્પોરેટર, મેયર, ડેપ્યુટી ચેરમેન, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ માટે 13 ડીસેમ્બર આખરી રેહશે. પાંચ વર્ષની ટર્મ પૂરી થયા બાદ હવે કોર્પોરેશનમાં વહીવટદાર નીમી ...
અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે BRTS બસે અકસ્માત સર્જયો હતો અને ત્યારે પત્રકાર પરિષદમાં અમદાવાદના મેયર હસી રહ્યાં હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ...
અમદાવાદ જિલ્લામાં આવેલા બોપલને શહેરમાં સમાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ટૂંક સમયમાં તેનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે. પરંતુ કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો ...
અમદાવાદની વી.એસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. એક મહિલા પેટમાં દુખાવો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચી. પરંતુ બે કલાક સુધી સારવાર આપવાને બદલે મહિલાને ...
અમદાવાદ ખાતે બનેલી વી.એસ હોસ્પિટલને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોએ રેલી કરી હતી. વીએસ હોસ્પિટલને બચાવો વગેરે બેનર સાથે સુત્રોચ્ચાર પણ કરાયા હતા. ઘણાં ...
સેવા કરનારાઓ તો ઘણા વિરલાઓ હોય છે. ત્યારે અમદાવાદના ઢાળની પોળમાં ચાલતા ગીરીરાજ સેવા કેન્દ્રએ અનોખી સેવાની મિસાલ પુરી પાડી છે. ગીરીરાજ સેવા કેન્દ્ર છેલ્લા ...