અમિત શાહ, અહેમદ પટેલ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત જે સમયે રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા તે પૂર્વે જ શંકરસિંહ વાઘેલાએ (shankarshih vaghela) કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ ...
અહેમદ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અહેમદ પટેલને લોકો હંમેશા યાદ રાખશે. વડાપ્રધાને કરેલા ...
કોગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધનથી દેશની રાજનિતીને જ નહી ગુજરાતને પણ મોટી ખોટ પડી હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યુ છે. ભાજપના ...