કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સર્વેસર્વા અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને તો મોટી ખોટ પડી જ છે. પણ દેશના રાજકારણમાં પણ દિવંગત નેતાના નિધનથી મોટી ખોટ પડી ...
કૉંગ્રેસ પાર્ટીના ચાણક્ય ગણાતા અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલનું નિધન થયું છે. ગુજરાતના અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામે જન્મેલા ...
અહેમદ પટેલના નિધનથી તેમના પરિવારજનો શોકમાં ડૂબ્યાં છે. તેમના માદરે વતન ભરૂચમાં શોક વ્યાપી ગયો. ભરૂચ અને પિરામણ ગામમાં સ્નેહીજનોએ આઘાતની લાગણી અનુભવી. અહેમદ પટેલે ...
દિવંગત અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધી તેમના મૂળ વતન પિરામણ ખાતે કરવામાં આવશે. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પાર્થિવ દેહને મૂળ વતન ...