કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. સંસદના આગામી સત્ર દરમિયાન આ ત્રણેય કાયદાઓ પાછા ...
કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 18 મહિના સુધી ખેડૂતોને વિશ્વાસમાં લેવાના પ્રયાસો કર્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ, ખેડૂતો આખરે ...
વડાપ્રધાનની આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટ મુકી છે. જેમાં હાર્દિકે જણાવ્યું છે કે આજે ખેડૂતો અને તેમના ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ...