આ ફિલ્મ 'દસવી'નું (Dasvi) શૂટિંગ વર્ષ 2021 અને 2022માં ઘણા મહિનાઓ સુધી કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ માર્ચ મહિનામાં જેલમાં રહેતા કેદીઓને પણ બતાવવામાં આવી ...
Mumtaz Death Anniversary : જ્યારે પણ તાજમહેલ (TajMahal)ની વાત થાય છે ત્યારે શાહજહાંની બેગમ મુમતાઝના મૃત્યુની કહાની પણ ખૂબ ચર્ચામાં આવે છે. તો જાણો મુમતાઝનું ...
કાનપુર (Kanpur) બાદ હવે આગરામાં બે સમુદાયો વચ્ચે પથ્થરમારા(Stone Pelting)ના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ પથ્થરમારાની શરૂઆત બાઇક સાથે નજીવી ટક્કર બાદ ...
મથુરા કોર્ટમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે ઔરંગઝેબ મથુરા મંદિરમાંથી હિંદુ દેવી-દેવતાઓની ...
જગદગુરુ પરમહંસચાર્યને આગરાના તાજમહેલમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ભગવા કપડા પહેર્યા હતા અને તેના હાથમાં બ્રહ્મા દંડ હતું, જેના કારણે ...
શું તાજમહેલ બનાવનાર મજૂરોના હાથ ખરેખર કપી નાખ્યા હતા? તાજમહેલના માર્ગદર્શકો આ વાર્તા ખૂબ જ ઉત્સાહથી સંભળાવે છે. પ્રવાસીઓમાં એ પણ ચર્ચાનો વિષય છે કે ...