આ પ્રસંગે પોતાના સંબોધનમાં (CM Bhupendra Patel) સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, " પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ શિક્ષણ સુધારા અંગે પહેલ કરી છે, નવી શિક્ષણ નીતિ આત્મનિર્ભર ...
રાજ્યમાં 14, 21, 27 અને 28 નવેમ્બરના દિવસોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ એડ, નામ કમી, એડ્રેસ બદલવા માંગતા ...
PM Modi એ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 16 માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમ્યાન તેમણે સંબોધનમાં પ્રવાસી ભારતીયોના વખાણ કર્યા અને ...
પીએમ મોદી રિવરફ્રન્ટ પાસે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. દેશભરમાંથી 20 હજાર જેટલા સરપંચો આ સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. ...