કરોડોની આ જમીન પચાવી પાડવાના કારસા સામે ડેપ્યુટી મેયર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ જગ્યા રિક્રિયેશન માટે અનામત રાખવામાં આવી હોય કોર્પોરેશન આ બાબતે ...
છેલ્લા કેટલાક વર્ષોથી પડવાના વાંકે ઉભા રહેલા અને અત્યંત જર્જરિત બની ચૂકેલા ઉમરવાડા ટેનામેન્ટમાં વસવાટ કરતાં 300થી વધુ પરિવારોની જાન-માલની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ...
સુરતના Surat અડાજણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને ભક્તો માટે હાલ બંધ કરી દેવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો છે. અડાજણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 15 ...
સુરતમાં કોરોનાની વેક્સિન આવે તે પહેલા તેનું આયોજન થઈ રહ્યું છે. પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરમાં વેક્સિન સ્ટોર થાય તે પહેલા મેયર સહિતની ટીમે મુલાકાત લીધી ...
સુરતના અડાજણમાં આવેલા ગૌરવપથ પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ ...