મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરતા જ હવે ગુજરાતના ખેડૂતોમાં પણ દેવા માફીને લઇને ગણગણાટ શરૂ થયો છે. ખેડૂતો પણ માગ કરી રહ્યા ...
ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન સરકારની સામે ચાલી રહ્યું છે. દેવા માફીને લઈને અરવલ્લીમાં ખેડૂતોએ સરકારની સામે સુત્રોચ્ચાર કર્યા હતા. તેઓની માગણી છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં ...
દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને મોટી દિવાળી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવી પાકના ટેકાના ભાવમાં 50 ટકાથી 109 ટકા સુધીનો વધારો કર્યો છે. ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કિસાન સમ્માન નિધિ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોરખપુરથી PM-KISAN યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર લાભાર્થી ખેડૂતોના બૅંક ખાતામાં 2 હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો આપશે. ગોરખપુર ...
કેન્દ્ર સરકારે 1 ફ્રેબ્રૃઆરી 2019એ આગામી લોકસભા ચૂંટણીના પહેલા તેમના કાર્યકાળનું છેલ્લુ બજેટ જાહેર કરી દીધુ છે. બજેટમાં ગરીબ, ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગ માટે ...