ભારત સરકારે આર્ટિકલ-370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથે વ્યાપારીક સંબંધો તોડી દીધા હતા. હવે 2 વર્ષ બાદ ફરી ભારત પાસેથી ખાંડ ખરીદવાની મંજૂરી આપી ...
જમ્મુ કાશ્મીરમાં સરકાર ધીમેધીમે પ્રતિબંધો હટાવી રહી છે અને તેના લીધે જે રાજકીય નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે તેને છોડવામાં આવી રહ્યાં છે. શુક્રવારના રોજ ...
જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ મોદી સરકારે હટાવી દીધી છે. જમ્મુ કાશ્મીર અને લદાખને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયા છે. મંગળવારના રોજ એક લાંબી ...
જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકની પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ હુમલામાં એક સ્ટ્રીટ વેન્ડરનું મોત થયું છે. અન્ય 14 ...
જમ્મુ-કાશ્મીર છોડવાના હુકમના 2 મહિના બાદ પર્યટકોને ફરી એકવાર કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી છે. હવે ગુરૂવારથી પર્યટકો ફરી જમ્મૂ-કાશ્મીર જઈ શકશે. જમ્મૂ અને કાશ્મીરના ...