કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી ...
કોરોના મહામારીને પગલે 31 ડિસેમ્બરે કોઇ જ પાર્ટીને મંજૂરી અપાશે નહીં તેમ પોલીસ તંત્રનું કહેવું છે. ડીસીપી હર્ષદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસ ...
અમદાવાદમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ યોજવા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા આયોજનની તૈયારી કરાઇ છે. કંપનીઓ દ્વારા પાર્ટી કરવા માટે નાના નાના ટેન્ટ બનાવાશે. ગોવા-ઉદયપુર અને આબુમાં ...
31 ડિસેમ્બરને લઈ સક્રિય થયેલી પોલીસે ટ્રાફિક વ્યવસ્થાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પાર્ટીના આયોજકોને કેટલીક સૂચનાઓ ...