અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીથી સાંસદ ચૂંટાયેલા વડાપ્રધાન મોદીને નોટિસ મોકલી છે. કોર્ટે નોટિસનો જવાબ 21 ઓગસ્ટ સુધી માંગ્યો છે. સાથે જ અન્ય વિપક્ષીઓને પક્ષકારથી હટાવવાની વકીલની ...
ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે અત્યાર સુધી આચારસંહિતાના ઉલ્લંઘનની કુલ 504 ફરિયાદ દાખલ કરી ચૂક્યુ છે. તેમાંથી 251 જેટલી ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી ...
સ્થાનિક મુદ્દાઓને લીધે ભાજપ સાંસદો સામેની નારાજગીથી બચવા માટે ભાજપ લગભગ તેના ત્રીજા ભાગના સાંસદોની ટિકિટ કાપી શકે છે. ભાજપે અત્યાર સુધી 2014માં જીતનારા લગભગ ...
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં પણ ઈલેક્શનનો ફીવર જોવા મળી રહ્યો છે. કેટલાક વેપારીઓએ મોદીની પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે. ...
કોંગ્રેસ પાર્ટી પણ લોકસભાની ચૂંટણીને લઈને હવે મતદારોને રિઝવવાનો કોઈ જ મોકો છોડવા માગતી નથી. રાહુલ ગાંધીએ યુવાનો માટે એક નવી યોજનાની જાહેરાત રાજસ્થાનના જયપુરથી ...
ઘણી વખત પોલીટીકલ પાર્ટીઓના કાર્યકર્તાઓના અતિ-ઉત્સાહના કારણે નેતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ ઘટના શંકરસિંહ વાઘેલા સાથે બની રહી છે. થઈ એવું રહ્યું ...