ગુરદાસપુર લોકસભા સીટના ઉમેદવાર સન્ની દેઓલ પર રોડ શો દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પોંહચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની વિરૂધ્ધ ચંદીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં ...
અલ્પેશ ઠાકોરે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ હતુ પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યુ નથી. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા ...
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો આંકડો જાહેર કર્યો છે. તે પ્રમાણે કુલ 69.43% લોકોએ મતદાન કર્યુ છે. આ આંકડામાં થોડો ફેરફાર હોઈ શકે ...