નડિયાદ શહેરના પીપલદ ચોકડી પાસે આવેલા સમય એલિગન્સમાં શુક્રવાર સાંજે અમદાવાદથી ભાડુઆતી ગુંડાઓની ટોળકીએ આવીને કેનેડાથી આવેલા યુવક પર હુમલો કર્યો. યુવકના સાસરી પક્ષના શખ્સે ...
સુરતમાં આજે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 400 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂર્હુતના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવ્યા હતા, ત્યારે ગુજરાત રાજ્યના પ્રદેશ ...
રાજ્યમાં આગામી 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ...
કૃષી સંદર્ભના નવા કાનુનને પરત લેવા માટે સરકાર પર દબાણ બનવાવા માટે આજે મંગળવારે ભારત બંધન એલાન આપવામાં આવ્યુ છે. દેશભરના વિભિન્ન ખેડૂત સંગઠનો દ્રારા ...
કોરોનાના કેસને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદારમાં આગામી ...
ભરૂચ નગરપાલિકાના માથે નર્મદા નિગમનું રૂ. 25.86 કરોડનું દેવું હોવાના આક્ષેપ ભરૂચના એક જાગૃત નાગરિકે કર્યા છે. પાણી વેરો ઉઘરાવ્યો હોવા છતાં નગરપાલિકા દ્વારા નાણા ...