યુવરાજસિંહને સૌરવ ગાંગુલીએ આપ્યો તગડો ઝટકો, આ ટૂર્નામેન્ટમાં રમવાની ના આપી પરમિશન

સિક્સર કિંગ યુવરાજસિંહની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની ઈચ્છાને તગડો ઝટકો લાગ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી માટે તેમને પંજાબના સંભવિતોની લિસ્ટમાં પસંદ કરવામાં આવ્યા હતા.

યુવરાજસિંહને સૌરવ ગાંગુલીએ આપ્યો તગડો ઝટકો, આ ટૂર્નામેન્ટમાં રમવાની ના આપી પરમિશન
Follow Us:
| Updated on: Dec 28, 2020 | 10:45 PM

સિક્સર કિંગ યુવરાજસિંહની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની ઈચ્છાને તગડો ઝટકો લાગ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી માટે તેમને પંજાબના સંભવિતોની લિસ્ટમાં પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવરાજે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખીને નિવૃતિથી પાછા આવીને રમવાની પરમિશન આપવા માટે કહ્યું હતુ. એક અહેવાલ મુજબ BCCIએ યુવરાજને પરવાનગી આપી નથી. ત્યારે પંજાબે મનદીપસિંહને 20 સભ્યની ટીમના કેપ્ટન બનાવ્યા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 10 જાન્યુઆરીથી શરૂ થવાની છે.

ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ તે કેનેડામાં ગ્લોબલ ટી-20 અને યુએઈમાં ટી-10 લીગમાં રમ્યા હતા. BCCI પોતાની સાથે જોડાયેલા ક્રિકેટરોને બીજા દેશોની ટી-20 અથવા બીજી લીગમાં રમવાની પરવાનગી આપતું નથી પણ સંન્યાસ લઈ ચૂકેલા ખેલાડી બીજા દેશોમાં રમી શકે છે. આ કારણથી યુવરાજ બહાર રમ્યા હતા પણ થોડા મહિના પહેલા તેમને ફરીથી ઘરેલુ ક્રિકેટમાં વાપસીની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: ભારતીય ટીમના સૌથી ખરાબ કેપ્ટન, જેમને સાથી ખેલાડીને રન આઉટ કરવા માટે સોનાની ઘડીયાળની આપી હતી લાલચ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">