WTC 2021: પ્રસિદ્ધ કૃષ્ણા આવતીકાલથી ટીમ ઈન્ડીયા સાથે જોડાશે, થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા

પ્રસિદ્ધ કૃષ્ણાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ અને ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

WTC 2021: પ્રસિદ્ધ કૃષ્ણા આવતીકાલથી ટીમ ઈન્ડીયા સાથે જોડાશે, થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત  થયા હતા
Prasidh Krishna
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 22, 2021 | 9:13 PM

કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા, જે પૈકી એક પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) પણ સંક્રમિત હતો. જોકે તે હવે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થઈ ચુક્યો છે. તે હવે ભારતીય ટીમ સાથે જોડાવવા માટે રવિવારે મુંબઈ માટે રવાના થનાર છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પ્રસિદ્ધ કૃષ્ણાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ અને ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાને ઈંગ્લેંડની ટીમ ભારત પ્રવાસે આવી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો.

તેને તે મોકો ઈંગ્લેંડ સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી દરમ્યાન મળ્યો હતો. કૃષ્ણાએ પોતાની બોલીંગ વડે સૌને પ્રભાવિત કર્યા હતા. હાલમાં તે પોતાના ઘરે બેંગ્લોર છે, જ્યાંથી તે મુંબઈ પહોંચશે અને જ્યાં તે ટીમ સાથે ક્વોરન્ટાઈન હેઠળ જોડાશે.

ટીમ ઈન્ડીયા આગામી 2 જૂને ઈંગ્લેંડ પ્રવાસ માટે રવાના થનાર છે. કૃષ્ણા ઉપરાંત કલકત્તાની ટીમમાંથી વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર અને ટીમ સીફર્ટ કોરોના પોઝિટિવ જણાયા હતા. હવે આ તમામ ખેલાડીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. કૃષ્ણા ઉપરાંત ઝડપી બોલર આવેશ ખાન, અર્જન નગવાસવાલા અને બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન પણ વધારાના ખેલાડી તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ છે.

આ પણ વાંચો: WTC 2021: દોઢ વર્ષથી શતક ઝંખતા વિરાટ કોહલીની ઇચ્છા જલ્દી પુરી થશે, પાકિસ્તાની ક્રિકેટરની આગાહી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">