World Series: આવતા મહિને રાયપુરમાં સચિન, બ્રાયન લારા, બ્રેટ લી, મુરલીધરન સહિતના દિગ્ગજો T20 રમશે

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) , વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા અને મુથૈયા મુલરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટર આગામી માર્ચ માસમાં ક્રિકેટ રમતા જોવા મળશે. રાયપુર (Raipur) માં આગામી બીજી માર્ચ થી 21 માર્ચ સુધી રમાનાર રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) T20 રમાનારી છે. જેાં આ દિગ્ગજો મેદાનમાં રમવા માટે ઉતરશે.

World Series: આવતા મહિને રાયપુરમાં સચિન, બ્રાયન લારા, બ્રેટ લી, મુરલીધરન સહિતના દિગ્ગજો T20 રમશે
ઓસ્ટ્રેલીયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ, અને ભારતના પૂર્વ ક્રિકેટરો ભાગ લેશે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 10, 2021 | 9:51 AM

World Series: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) , વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા અને મુથૈયા મુલરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટર આગામી માર્ચ માસમાં ક્રિકેટ રમતા જોવા મળશે. રાયપુર (Raipur) માં આગામી બીજી માર્ચ થી 21 માર્ચ સુધી રમાનાર રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) T20 રમાનારી છે. જેાં આ દિગ્ગજો મેદાનમાં રમવા માટે ઉતરશે.

આ પહેલા સિઝનની ચાર મેચ બાદ કોરોના મહામારીને લઇને પાછલા વર્ષે 11 માર્ચ થી મોકુફ કરી દેવામાં આવી હતી. આયોજકોએ ઘોષણા કરી હતી કે, બાકી રહેલી તમામ મેચ રાયપુરમાં 65,000 ક્ષમતા વાળા નવનિર્મીત શહિદવીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (Raipur Stadium) માં રમાશે.

જે મુજબ, સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન અને મુથૈયા મુરલીધરન સહિતના ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતરશે. તેમની સાથે ક્રિકેટ રમતા પાંચ દેશોના અનેક પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ રમતમાં જોડાનારા છે. જેમાં ઓસ્ટ્રેલીયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ, અને ભારતના પૂર્વ ક્રિકેટરો ભાગ લેશે. જેનુ આયોજન દેશમાં માર્ગ સુરક્ષાને લઇને જાગૃતી ફેલાવવા માટે કરવામાં આવે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

માહિતીમાં જાણકારી આપતા કહેવાયુ છે કે, દેશમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે. અહી ક્રિકેટરોને આદર્શ હિરોના રુપે પણ જોવામાં આવે છે. આવામાં લીગનો ઉદ્દેશ્ય પણ માર્ગો પર પોતાના વ્યવહારના પ્રતિ લોકોની માનસિકતામાં બદલાવ લાવવાની છે. છત્તિસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ (CM Bhupesh Badhel) એ પણ કહ્યુ હતુ કે, માર્ગ સુરક્ષા વિશ્વ સિરીઝ T20 દરમ્યાન રાયપુરમાં દિગ્ગજોની મહેમાનગતી અમારા માટે ગર્વ અને સન્માનની વાત છે. તેમણે કહ્યુ કે, આ એક અદ્ભુત અવધારણા છે કે, લોકોને માર્ગ પર ના જોખમોને લઇને જાગૃતિ કરાઇ રહી છે. એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે, ભારતીય માર્ગો પર પ્રત્યેક ચાર મીનીટે એક વ્યક્તિનુ મોત નિપજે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">