જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદ ના બંધ થયો તો કઈ ટીમની જીત થશે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદે વિઘ્ન નાખ્યું છે અને છેલ્લાં એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે મેચને રોકવાની ફરજ પડી છે. જેના લીધે કોની જીત થશે અને કોની હારને તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યાં છે. Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, […]

જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદ ના બંધ થયો તો કઈ ટીમની જીત થશે?
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 3:21 PM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદે વિઘ્ન નાખ્યું છે અને છેલ્લાં એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે મેચને રોકવાની ફરજ પડી છે. જેના લીધે કોની જીત થશે અને કોની હારને તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   માંડલના વરમોર ગામે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની અભયમની ગાડીમાં જ હત્યા!

એવો પ્રશ્ન થાય કો જો વરસાદ ના રોકાયો તો ભારત અને ન્યૂઝીલેન્ડમાંથી કોની જીત થશે? આ મેચમાં એક એક પોઈન્ટ આપીને બંને ટીમને આગળ મોકલી શકાય એમ નથી. આઈસીસીનો એવો નિયમ છે કે સેમિફાઈનલ મેચ અને ફાઈનલ મેચ માટે વરસાદ જેવી બાબતોને લઈને એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. માની લો કે હવે એવી પરિસ્થિતિ સર્જાઈ કે રિઝર્વ ડેના દિવસે પણ જો વરસાદ પડે શું થાય? આવી પરિસ્થિતિમાં બંને ટીમનું પ્રદર્શન ધ્યાને લેવામાં આવે છે અને બંને ટીમના સ્કોરના આધારે નિર્ણય આપવામાં આવે છે. ભારતે 9 મેચમાંથી 7 મેચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડે 9 મેચમાંથી 5 મેચમાં જીત મેળવી છે. ઓલ ઓવર પ્રદર્શન સારું હોવાથી ભારતની તરફ નિર્ણય આપવાનો રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિશ્વ કપના નવા નિયમ મુજબ મેચને ફરીથી શરુ કરવામાં આવતો નથી અને જ્યાંથી મેચ અટકી હોય ત્યાંથી જ શરુ કરવામાં આવે છે. માની લો કે સેમીફાઈનલ મેચ ટાઈ થાય તો બંને ટીમ વચ્ચે સુપર ઓવર રમાડવામાં આવશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">