બોલીવુડ અભિનેતાએ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને કર્યો સવાલ, રિષભ પંતને વિશ્વ કપ માટેની ટીમમાં સ્થાન કેમ નહીં જ્યારે તમે ત્યાં છો તો?

IPL 2019માં રિષભ પંતે એક દમદાર પ્રદર્શન કર્યું છે. બુધવારના રોજ ઋષભ પંતે 21 બોલમાં જોરદાર રમત રમીને 49 રન બનાવ્યા હતા. રિષભ પંત જે રીતે સારુ પ્રદર્શન કરી રહો છે તેના લીધે હવે તેમના પક્ષમાં સવાલો પણ ઉઠી રહ્યાં છે. રિષભ પંતને ભારતની ટીમ જે વિશ્વ કપ માટે બનાવવામાં આવી તેમાં કેમ સ્થાન આપવામાં […]

બોલીવુડ અભિનેતાએ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને કર્યો સવાલ, રિષભ પંતને વિશ્વ કપ માટેની ટીમમાં સ્થાન કેમ નહીં જ્યારે તમે ત્યાં છો તો?
Follow Us:
| Updated on: May 09, 2019 | 1:13 PM

IPL 2019માં રિષભ પંતે એક દમદાર પ્રદર્શન કર્યું છે. બુધવારના રોજ ઋષભ પંતે 21 બોલમાં જોરદાર રમત રમીને 49 રન બનાવ્યા હતા.

રિષભ પંત જે રીતે સારુ પ્રદર્શન કરી રહો છે તેના લીધે હવે તેમના પક્ષમાં સવાલો પણ ઉઠી રહ્યાં છે. રિષભ પંતને ભારતની ટીમ જે વિશ્વ કપ માટે બનાવવામાં આવી તેમાં કેમ સ્થાન આપવામાં આવ્યું તેને લઈને પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જાણીતા અભિનેતા ઋષિ કપૂરે રિષભ પંતના પર્ફોર્મન્સના આધારે એવો સવાલ ઉઠાવી દીધો છે કે શા માટે વિશ્વ કપમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું નથી. અભિનેતા ઋષિ કપૂરે રિષભ પંતના સારા પ્રદર્શન બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને સવાલ કર્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે રિષભ પંત વિશ્વ કપમાં ભારતીય ટીમનો હિસ્સો કેમ નહીં? રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી જણાવો?

આ પણ વાંચો: ગુજરાતના એક ગામના લોકોએ બચાવી વરરાજાની અનોખી રીતથી ‘ઈજ્જત’

આઈપીએલના 12માં સંસ્કરણમાં શરુઆતમાં તો રિષભ પંતે કોઈ શાનદાર પ્રદર્શન કર્યું નહીં પણ છેલ્લે તેમણે ધૂમ મચાવી દીધી છે. રિષભ પંતે 15 મેચમાં 450 રન ફટકાર્યા છે. પંતના આ શાનદાર ફોર્મ બાદ ફરીથી દિનેશ કાર્તિકની વિશ્વ કપમાં પસંદગીને લઈને સવાલો ઉભા થયા છે. સિલેક્ટર્સ કમિટિએ રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકની પસંદગી કેમ  કરી તેને દબાવવા રિઝર્વ પ્લેયરનું બહાનું ધરી દીધું હતું. બોલીવુડના અભિનેતા ઋષિ કપૂરે ટ્વિટ કરીને સવાલ પુછતા ફરીથી આ ઘટના તાજી બની છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">