BCCIએ પત્ર લખી નટરાજનને વિજય હજારે ટ્રોફીમાં સામેલ કરવાની ના કેમ પાડી, જાણો કારણ

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) મેનેજમેન્ટ એ તામિલનાડુ ને ટી નટરાજન (T Natarajan) ને વિજય હજારે ટ્રોફીમાં નહી રમાડવા કહ્યુ છે. ટીમ મેનેજમેન્ટ એ આ માટે તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) ને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે નટરાજનનુ ઇંગ્લેંડ સામે T20 અને વનડે સિરીઝ (ODI Series) માટે ફીટ રહવુ જરુરી છે.

BCCIએ પત્ર લખી નટરાજનને વિજય હજારે ટ્રોફીમાં સામેલ કરવાની ના કેમ પાડી, જાણો કારણ
ભારતીય ટીમ મેનેજમેન્ટ એ નટરાજનને એનસીએમાં જવા માટે કહ્યુ છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 11, 2021 | 7:11 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) મેનેજમેન્ટ એ તામિલનાડુ ને ટી નટરાજન (T Natarajan) ને વિજય હજારે ટ્રોફીમાં નહી રમાડવા કહ્યુ છે. ટીમ મેનેજમેન્ટ એ આ માટે તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) ને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે નટરાજનનુ ઇંગ્લેંડ સામે T20 અને વનડે સિરીઝ (ODI Series) માટે ફીટ રહવુ જરુરી છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 12 માર્ચ થી પાંચ T20 અને ત્રણ વન ડે મેચ રમાનારી છે. આ મેચ અમદાવાદ (Ahmedabad) અને પુણે (Pune) માં રમાનારી છે.

ક્રિકબઝ઼ની જાણકારી મુજબ, તામિલનાડુ ક્રિકેટ (Tamil Nadu Cricket) એસોસિએશનના કાશી વિશ્વનાથ એ કહ્યુ કે, અત્યાર સુધી અમને લેખિતમાં કંઇ મળ્યુ નથી. જોકે માનવામાં આવી રહ્યુ છે કે, ટીમ મેનેજમેન્ટ એ નટરાજનને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં પ્રેકટીશ કરાવવા ઇચ્છે છે. સચિવ આ મામલાને જોઇ રહ્યા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સચિવ એસ રામાસ્વામી એ આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, BCCI અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તે ફ્રેશ રહે. આ દેશ હિતની વાત છે. આ માટે જ અમે મંજૂરી આપી દીધી છે. આવામાં તેના સ્થાને અન્ય ખેલાડીને પસંદ કરી લેવામાં આવ્યો છે. ટી નટરાજનને તામિલનાડુ ટીમથી રીલીઝ કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, ટીમ મેનેજમેન્ટ એ રિક્વેસ્ટ એટલા માટે કરી છે કે, નટરાજને બે વાર ક્વોરન્ટાઇન ના થવુ પડે. જો તે વિજય હજારે ટ્રોફીમાં રમતો તે એ સમયે પણ ક્વોરન્ટાઇન થતો, ત્યાર બાદ ટીમ ઇન્ડીયામાં રમે તો પણ તેણે એજ પ્રક્રિયા અનુસરવી પડે. આવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ એ નટરાજનને એનસીએમાં જવા માટે કહ્યુ છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">