Mithali Raj Retirement: મિતાલીના ‘રાજ’ને સંભાળવા માટે બે ખેલાડીઓ વચ્ચે ટક્કર, કોણ બનશે ટેસ્ટ અને વનડેમાં નવો કેપ્ટન

ભારતની વર્તમાન મહિલા ટીમ પર નજર કરીએ તો, મિતાલીના વારસાને આગળ ધપાવવા માટે બે નામો જોવા મળે છે, જેનો તેને થોડો અનુભવ પણ છે અને તે છે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને સ્મૃતિ મંધાના.

Mithali Raj Retirement: મિતાલીના 'રાજ'ને સંભાળવા માટે બે ખેલાડીઓ વચ્ચે ટક્કર, કોણ બનશે ટેસ્ટ અને વનડેમાં નવો કેપ્ટન
મિતાલીના 'રાજ'ને સંભાળવા માટે બે ખેલાડીઓ વચ્ચે ટક્કરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 5:38 PM

Mithali Raj Retirement: મિતાલી રાજે (Mithali Raj)નિવૃત્તિ જાહેર કરી છે. આ જાહેરાત સાથે મહિલા ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે. પરંતુ આ સાથે જ ભારતીય ક્રિકેટ સામે એક મોટો પ્રશ્ન પણ ઉભો થયો છે અને તે સવાલ એ છે કે હવે ભારતની મહિલા ક્રિકેટની આગામી કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન માત્ર વનડેમાં જ નહીં પરંતુ ટેસ્ટમાં પણ ઊભો થયો છે. આખરે મિતાલીના રાજને કોણ સંભાળશે? ભારતની વર્તમાન મહિલા ટીમ પર નજર કરીએ તો, મિતાલીના વારસાને આગળ ધપાવવા માટે બે નામો જોવા મળે છે, જેનો તેને થોડો ઘણો અનુભવ પણ છે અને તે છે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને સ્મૃતિ મંધાના. બંને ખેલાડીઓ માત્ર જબરદસ્ત ખેલાડી નથી પરંતુ બંનેમાં ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા પણ છે.

મિતાલી રાજની ODI કારકિર્દી 232 મેચોની હતી, જેમાં તેણે કેપ્ટન તરીકે 155 મેચ રમી હતી, જેમાં તેની બેટિંગ એવરેજ 53 થી વધુ હતી. તે એક ખેલાડી તરીકે જે મેચોમાં રમી છે, તેમાં તેણે 46 કરતા ઓછી સરેરાશથી રન બનાવ્યા છે. તેની કારકિર્દીની સરેરાશ પણ 50.68 રહી છે. મિતાલી રાજે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 12 મેચ રમી છે. આમાં તેણે 8 મેચમાં કેપ્ટનશિપ કરી અને 4 ખેલાડી તરીકે રમી. ટેસ્ટમાં એક ખેલાડી તરીકે મિતાલીની બેટિંગ એવરેજ કેપ્ટન કરતાં વધુ રહી છે. જ્યારે તેણે કેપ્ટન તરીકે 32થીવધુની એવરેજથી રન બનાવ્યા છે, ત્યારે તેણે ખેલાડી તરીકે 78થી વધુની એવરેજથી રન બનાવ્યા છે.

મિતાલીના 2 દાવેદાર

હવે વાત કરીએ તે બે દાવેદારોની, જેમના નામ મિતાલીના વારસાને આગળ વધારવામાં સૌથી આગળ છે. તેમાં સૌથી પહેલું નામ હરમનપ્રીત કૌરનું છે, જેને 5 વનડેમાં કેપ્ટનશિપનો અનુભવ પણ છે. તે 5 મેચમાં હરમનપ્રીતની બેટિંગ એવરેજ 81થી વધુ છે. એક ખેલાડી તરીકે રમાયેલી 133 ODIમાં તેની એવરેજ 34થી ઓછી થઈ ગઈ છે. હરમનની ODIમાં કારકિર્દીની સરેરાશ 35થી થોડી વધારે છે. આ સાથે જ તેની પાસે ટેસ્ટમાં 3 મેચ રમવાનો અનુભવ છે પરંતુ તેની પાસે કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સ્મૃતિ મંધાનાને આંતરરાષ્ટ્રીય વનડે કે ટેસ્ટમાં કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી. પરંતુ તે ખેલાડીઓ અદ્ભુત છે. આ સાથે તે ટીમની વાઈસ કેપ્ટનશિપની જવાબદારી પણ નિભાવી રહી છે. મંધાનાને ક્રિકેટની સમજ છે. મિતાલીએ એક ખેલાડી તરીકે અત્યાર સુધી 71 ODI રમી છે, જેમાં તેણે 42.24ની એવરેજથી રન બનાવ્યા છે. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 4 મેચ રમી છે.જેમાં તેની એવરેજ 46.42 છે. મહિલા ક્રિકેટ ટીમમાં વિભાજિત કેપ્ટનશિપનો યુગ જોવા મળી શકે છે, જેમાં સ્મૃતિ મંધાનાને ટેસ્ટ અને હરમનપ્રીત કૌરને વન-ડેની કમાન સોંપવામાં આવી શકે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">