ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલે કરી સગાઈ, જાણો કોણ છે તેમની પત્ની ‘ધનશ્રી’?

ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુજવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માની સાથે ગઈકાલે સગાઈ કરી. યુજવેન્દ્ર ચહલે પોતે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સને આપી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સે તેમને શુભકામનાઓ આપી. ત્યારે ઘણા ફેન્સના મનમાં સવાલ ઉભો થાય છે કે ધનશ્રી વર્મા કોણ છે? Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો […]

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલે કરી સગાઈ, જાણો કોણ છે તેમની પત્ની 'ધનશ્રી'?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:49 AM

ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુજવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માની સાથે ગઈકાલે સગાઈ કરી. યુજવેન્દ્ર ચહલે પોતે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સને આપી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સે તેમને શુભકામનાઓ આપી. ત્યારે ઘણા ફેન્સના મનમાં સવાલ ઉભો થાય છે કે ધનશ્રી વર્મા કોણ છે?

Image

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે ધનશ્રી વર્મા એક ડૉક્ટર, કોરિયોગ્રાફર અને એક યૂટ્યૂબર છે. ટુંકમાં તે એક ડૉક્ટર છે અને સોશિયલ મીડિયા સેલેબ્રિટી પણ છે. ધનીશ્રીની તેમના નામથી એક યૂટ્યૂબ ચેનલ છે. જેની પર તે ડાન્સ શીખવે છે. તેમની યૂટ્યૂબ ચેનલ પર 15 લાખથી વધારે ફોલોઅર્સ છે અને તેમને ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ધનશ્રી ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ જાણીતી છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 4.92 લાખ ફોલોઅર્સ છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની રિયલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલી તમામ વસ્તુ શેયર કરતી રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">