પુત્રીની પ્રાઇવસી માટે પાપારાઝીઓને વિરાટ અને અનુષ્કાએ કરી અપિલ, હમણાં ફોટોથી દુર રાખવા કહ્યુ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પાપારાઝી (Paparazzi) ઓ થી અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે તેમની નવજાત પુત્રીની કોઇ તસ્વીર ના ખેંચશો. વિરાટે 11 જાન્યુઆરીએ ટ્વિટર પર આ વાત અંગેની જાણકારી આપી હતી કે તે પુત્રીના પિતા બન્યા છે.

પુત્રીની પ્રાઇવસી માટે પાપારાઝીઓને વિરાટ અને અનુષ્કાએ કરી અપિલ, હમણાં ફોટોથી દુર રાખવા કહ્યુ
Virat Anushka Daughter Privacy
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 14, 2021 | 8:51 AM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પાપારાઝી (Paparazzi) ઓ થી અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે તેમની નવજાત પુત્રીની કોઇ તસ્વીર ના ખેંચશો. વિરાટે 11 જાન્યુઆરીએ ટ્વિટર પર આ વાત અંગેની જાણકારી આપી હતી કે તે પુત્રીના પિતા બન્યા છે. માતા પુત્રી બંને સ્વસ્થ હોવાની પણ જાણકારી સાથે આપી હતી. વિરાટ અને અનુષ્કાને મુંબઇમાં પાપરાઝીઓને એક નોટ લખી છે, જેમાં તેમણે પોતાની પુત્રીની પ્રાઇવસીના સન્માનનો આગ્રહ કર્યો છે. આ નોટમાં તેમણે એવા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે કે, જેમણે આ દરમ્યાન ખૂબ પ્રેમ આપ્યો છે.

તેમણે પોતાની નોટમાં લખ્યુ છે કે, માતા-પિતા હોવાને નાતે અમારી આપ સૌને એક રિક્વેસ્ટ છે કે, અમે અમારી પુત્રીની પ્રાઇવસીની રક્ષા કરવા માંગીએ છીએ. જેના માટે અમારે આપની મદદ અને સહયોગની જરુર છે. આ દરમ્યાન પાપારાઝીઓને આશ્વસન આપ્યુ છે કે, સમય આવવા પર તેઓ પોતાની પુત્રીનો ફોટો સૌની સાથે શેર કરશે. અત્યારે અમે આપ સૌને અનુરોધ કરીએ છીએ કે અત્યારે અમારા સંતાન અંગેની કોઇ પણ કંટેટ કૈરી ના કરશો. આખરમાં એ પણ વિરાટ અને અનુષ્કાએ લખ્યુ હતુ કે, આપ તે સમજશો કે અમે ક્યાંથી આવી રહ્યા છીએ, અમે આપને તેના માટે જ ધન્યવાદ કરીએ છીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિરાટ અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. બંનેએ ઓક્ટોબર 2020માં પ્રેગ્નન્સી અંગેની જામખારી એક પોષ્ટના દ્રારા ફેન્સને આપી હતી. વિરાટ પોતાના પ્રથમ સંતાનના જન્મને કારણે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે જોરી બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ દરમ્યાન પેટરનીટી લીવ પર ભારત પરત ફર્યો હતો. વિરાટ એ ઓસ્ટ્રેલીયાની સામે ટી20 અને વન ડે સીરીઝમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં રમીને તે ભારત ફર્યો હતો. જે પ્રથમ મેચમાં ભારતે શરમજનક હાર સહન કરવી પડી હતી. આ મેચમાં ભારતે પોતાના ટેસ્ટ ઇતિહાસનો સૌથી ન્યુનત્તમ સ્કોર બનાવ્યો હતો.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">