સંન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ, 40 વર્ષ સુધી રમી શકુ તેમ છુ : મેરી કોમ

Tokyo Olympics 2020 : ભારતીય દિગ્ગજે સ્પષ્ટતા કરી કે તેઓ હજી રિંગથી દૂર જવાના નથી અને ઓછામાં ઓછા 40 વર્ષ સુધી બોક્સિંગમાં ભાગ લેવાની ક્ષમતા રાખે છે.

સંન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ, 40 વર્ષ સુધી રમી શકુ તેમ છુ : મેરી કોમ
Mary Kom
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:30 AM

ભારતના મહાન મુક્કેબાજ એમસી મેરીકોમ (MC Mary Kom) ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) માં ચોકાવનારી હાર બાદ દેશ પરત ફર્યા છે. મેરીને કોલંબિયાના ઇનગ્રિટ વેલેંસિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમનુ બીજુ ઓલિમ્પિક મેડલ જીતવાનુ સપનુ તૂટી ગયુ. મેરીની આ છેલ્લી ઓલિમ્પિક હતી.

પરંતુ ભારતીય દિગ્ગજે સ્પષ્ટતા કરી કે તેઓ હજી રિંગથી દૂર જવાના નથી અને ઓછામાં ઓછા 40 વર્ષ સુધી બોક્સિંગમાં ભાગ લેવાની ક્ષમતા રાખે છે.  મેરી કોમ સામે મોટી ઇવેન્ટ તરીકે આ વર્ષના અંતે થનારી આઈબા ચેમ્પિયનશીપ છે. જેનુ આયોજન ઓક્ટોબરમાં થવાનુ છે.

38 વર્ષના ભારતીય મેરી કોમ ટોક્યોમાં પોતાનુ અભિયાન પૂર્ણ થયા બાદ 31 જુલાઇએ દિલ્લી પરત આવ્યા છે. છ વાર વિશ્વ ચેમ્પિયન મેરી કોમને 51 કિલોગ્રામ વર્ગમાં કોલંબિયાઇ બોક્સરે  મુકાબલામાં 3-2 થી હરાવ્યા. દેશ પરત ફરતા તેમણે આગામી પોતાની યોજના સ્પષ્ટ કરી દીધી છે. મેરીએ સન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધુ. મેરીએ કહ્યુ હા હા કેમ નહી ?  મારી પાસે હજી ઉંમર છે. હું 40 વર્ષ સુધી રમી શકુ છું.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

મેરી કોમ અંતિમ 16 મેચમાં મળેલી હાર પર નિરાશા છુપાવી ન શક્યા. એક વાર ફરી બેઇમાની અને પરિણામમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ આમાં હેર-ફેર અને બેઇમાની થઇ છે. મે પહેલા બે રાઉન્ડ જીત્યા હતા તો પછી મેચ કેવી રીતે હારી શકુ છુ. હું દેશ પાસે માફી માગવા ઇચ્છુ છુ. મેરીને પહેલા રાઉન્ડમાં હાર મળી હતી.

જ્યારે આગામી બે રાઉન્ડમાં જીત મળી હતી. પરંતુ જજ તરફથી આપેલા સ્કોરના કારણે અંતિમ પરિણામમાં મેરીને હાર સહન કરવી પડી. તેમણે કહ્યુ કે તેઓ ટોક્યોથી ખાલી હાથ પરત આવવા પર નિરાશ છે. મેડલ વગર પરત ફરતા મને અત્યંત ખરાબ લાગી રહ્યુ છે. હું મેડલ સાથે પરત ફરવા ઇચ્છતી હતી. મને સમજણ નથી પડી રહી કે શું કરુ?

આ પણ વાંચો :Tokyo Olympics: ભારતની બોક્સર પૂજા રાની ની ચીનની લી કિયાન સામે હાર થઇ, આશા સમાપ્ત

આ પણ વાંચો :Tokyo Olympics: ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, 2 ઓગષ્ટે ટક્કર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">