Tokyo Olympic flame : ઓલિમ્પિક જ્યોત પ્રથમ વખત હાઇડ્રોજન સંચાલિત, સૂર્યના આકારમાં ડિઝાઈન તૈયાર કરાઈ
મશાલ રિલે દરમિયાન પ્રોપેન અને હાઈડ્રોજન (hydrogen) બંન્નેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જ્યારે ઓલિમ્પિક જ્યોતને બુઝાવવા માટે પ્રથમ વખત બળતણના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે.
Tokyo Olympic flame : ટોક્યોના નેશનલ સ્ટેડિયમની જ્યોત અને સમગ્ર રમત દરમિયાન ટોક્યો ખાડી નજીક વોટરફ્રન્ટ પાસે એક કડાઈ હાઈડ્રોજન (hydrogen) દ્વારા બનાવીને રાખવામાં આવી છે.જ્યારે ઓલિમ્પિક જ્યોતને બુઝાવવા માટે પ્રથમ વખત બળતણના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોપેનથી વિપરીત, હાઇડ્રોજન (hydrogen) દહન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરતું નથી. મશાલ રિલે દરમિયાન પ્રોપેન અને હાઈડ્રોજન (hydrogen) બંન્નેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઓલિમ્પિક મશાલ પ્રગટાવવાની શરૂઆત 1928 એમ્સ્ટરડેમ ઓલિમ્પિક (Olympics)થી થઈ હતી.ઓલિમ્પિક મશાલ રિલે જાપાનના ફુકુશીમાથી શરૂ થઇ 121 દિવસ સુધી જાપાનના તમામ 47 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો હતો.23 મી જુલાઈએ ઓલમ્પિક (Olympics)રમતોના પ્રારંભિક સમારોહમાં મશાલ ટોક્યો પહોંચી હતી.
યુકેમાં 1948માં યોજાયેલા ઑલિમ્પિકથી લઈને સિડની ઑલિમ્પિક(Olympics) સુધી મશાલરેલીની પરંપરા રહી છે.મશાલ પ્રોપેનથી ચાલે છે. પરંતુ મેગ્નીશિયમ, બરુદ, રાલ અને જૈતૂનના તેલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે, 1928માં એમ્સ્ટર્ડમ રમત માટે પ્રથમ વખત આધુનિક કડાઈને પ્રગટાવવામાં આવી હતી. મશાલ રિલને 8 વર્ષ બાદ બર્લિનમાં રાખવામાં આવી હતી.
2012માં લંડન રમતમાં આયોજકોએ ઓછા કાર્બન વાળી મશાલની યોજના વિશે જાણ કરવામાં આવી હતી પરંતુ આ ડિઝાઈન યોગ્ય સમયે મળી શકી ન હતી. તેના બદલે તેણે પ્રોપેન અને બ્યૂટેનના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રાઝીલના અધિકારીઓએ જરુરી ઈંધણની માત્રાને ઘટાડવા માટે 2016માં રિયો ઓલિમ્પિક (Rio Olympics) માટે એક નાની કડાઈનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
ટોક્યો કહાડીના કનેડિયન આર્કિટેક ઓકી સાટો દ્વારા ડિઝાઈ કરવામાં આવી હતી. તેમનો સૂર્ય-પ્રરેતિ ક્ષેત્ર ગોળ ફૂલના પાંદડા જેવો દેખાય છે. જેથી આયોજકો કહે છે કે, “જીવન શક્તિ અને આશાનું પ્રતીક છે”. ટોક્યો ઓલિમ્પિકની મશાલ ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકે રાત્રે 11:48 કલાકે પ્રગટાવી હતી.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટેની પ્રથમ મશાલ 16 મહિના પહેલા ગ્રીસમાં પ્રગટાવવામાં આવી હતી પરંતુ કોરોના મહામારીના કારણે ઓલ્મિપકને 2020 સુધી મૌકૂફ રાખવામાં આવી હતી. અધિકારીઓએ 201ના ભૂંકપ અને સુનામીથી પ્રભાવિત વિસ્તારોમાં આ મશાલને પ્રદર્શિત કરી હતી કારણ કે, 25 માર્ચ 2021ના રોજ ફુકુશીમામાં રિલને સત્તાવાર રીતે ફરીથી શરુ કરવામાં ન આવે.
ટોક્યોના શિંજુકુ શહેરના નેશનલ સ્ટેડિયમમાં આગ પ્રગટાવવાથી કોરોના વાયરસ ફેલવાની આશંકાના કારણે રિલને થોડા સમય માટે દુર કરવામાં આવી હતી.