T20 World Cup 2021 : ટીમ ઈન્ડિયાની હાર પર શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું, વિચારો કે તમારે ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટ રમવું છે કે મેદાન પર

ટી-20 વર્લ્ડ કપમાં રવિવારે ન્યૂઝીલેન્ડે પોતાની બીજી મેચમાં ભારતીય ટીમને આઠ વિકેટે હરાવી હતી.

T20 World Cup 2021 : ટીમ ઈન્ડિયાની હાર પર શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું, વિચારો કે તમારે ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટ રમવું છે કે મેદાન પર
Shoaib Akhtar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 4:52 PM

T20 World Cup 2021 : ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા (Team India) ની હારથી માત્ર ભારતીય ચાહકો જ નહીં પરંતુ પાડોશી દેશના દિગ્ગજ ખેલાડીઓ પણ નિરાશ છે. ભારતીય ટીમ આ રીતે કિવી ટીમ સામે ઘૂંટણિયે પડી જશે તેવી કોઈને અપેક્ષા નહોતી. T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)ની સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે આ મેચ જીતવી હતી, પરંતુ તે આ મેચ આઠ વિકેટથી હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાની બોલિંગ અને બેટિંગ બંને ફ્લોપ દેખાઈ રહી છે.

ટીમ ઈન્ડિયાની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરે (Shoaib Akhtar) નારાજગી વ્યક્ત કરી છે. તેણે ભારતીય ખેલાડીઓને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ક્રિકેટ રમવું છે કે, મેદાન પર તે અંગે વિચારવાની સલાહ આપી. શોએબ અખ્તર સિવાય શાહિદ આફ્રિદીએ પણ ટીમ ઈન્ડિયા (Team India)ની હાર પર ટ્વિટ કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને પોતાના ટ્વીટમાં કહ્યું કે ભારતીય ટીમનું સેમીફાઈનલમાં પહોંચવું હવે એક ચમત્કાર હશે.

શોએબે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને નિરાશાજનક ગણાવ્યું હતું

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, જેમ કે મેં મેચ પહેલા કહ્યું હતું અને લાંબા સમયથી કહી રહ્યો હતો કે જો ન્યુઝીલેન્ડ ટોસ જીતશે તો ભારત માટે તે ખૂબ મુશ્કેલ હશે, એવું જ થયું. આજે ભારતની ટીમ ખૂબ જ ખરાબ રીતે રમી અને તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. મને ક્યારેય લાગ્યું નથી કે તે કોઈપણ સમયે મેચમાં છે, તે ખૂબ જ દબાણમાં જોવા મળી હતી, ટીમ ઈન્ડિયા (Team India) એ જે રીતે મેચ રમી તેનાથી ખૂબ જ દુઃખ થયું.

શાહિદ આફ્રિદીએ પણ મસ્તી કરી

શાહિદ આફ્રિદીએ ભારત Vs ન્યુઝીલેન્ડ મેચ બાદ ટ્વીટ કર્યું, ભારત પાસે હજી પણ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની તક છે પરંતુ તેઓએ આ ઇવેન્ટમાં તેમની બે મોટી મેચ કેવી રીતે રમી છે, તેમને ચમત્કાર સિવાય ક્વોલિફાય થતા જોઈને કંઈ થશે નહીં. બાબર આઝમ એન્ડ કંપનીએ વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું, પરંતુ કેન વિલિયમસનની ટીમે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને હરાવીને તેની બીજી મેચમાં વાપસી કરી લીધી છે.

આ પણ વાંચો : ‘સરકારી કચેરીઓને મંડી બનાવાશે’ ટિકૈતે સરકારને દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા સામે ચેતવણી આપી, 26 નવેમ્બરની આપી ડેડલાઇન

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">