IND vs SL: ગુવાહાટીના ક્રિકેટ મેચમાં દર્શકો આ વસ્તુ લઈ જઈ શકશે નહીં, જાણો કેમ આવો પ્રતિબંધ?

રવિવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ શરુ થઈ રહી છે. ભારતભરમાં સીએએ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે ત્યારે મેચ દરમિયાન પણ બેનર અને પોસ્ટર્સ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે આધિકારીક રીતે કાયદાના વિરોધના કારણે આ મનાઈ ફરમાવવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

IND vs SL: ગુવાહાટીના ક્રિકેટ મેચમાં દર્શકો આ વસ્તુ લઈ જઈ શકશે નહીં, જાણો કેમ આવો પ્રતિબંધ?
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 11:48 AM

રવિવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ શરુ થઈ રહી છે. ભારતભરમાં સીએએ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે ત્યારે મેચ દરમિયાન પણ બેનર અને પોસ્ટર્સ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે આધિકારીક રીતે કાયદાના વિરોધના કારણે આ મનાઈ ફરમાવવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચો :  કચ્છ માંડવીના ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે ઝપાઝપી, CCTVમાં કેદ થઈ ઘટના

અસમમાં પહેલાથી વિરોધ પ્રદર્શન યથાવત છે અને ટી20 સીરીઝનો પ્રથમ મેચ ગુવાહાટી ખાતે રાખવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકાનો મેચ જોવા આવનારા લોકોની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. મેચમાં કોઈ ઘટના ના ઘટે તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોસ્ટર્સ-બેનર્સ તો ઠીક પાણી પણ લઈ જવાની મનાઈ

રવિવારના રોજ પ્રથમ ટી-20 મેચમાં ભારત અને શ્રીલંકા એકબીજાની સાથે ટકરાશે. ભારે સુરક્ષાના લીધે બેનર પોસ્ટર્સ અને માર્કર પણ લઈ જવાની પરવાનગી આપવામાં આવી નથી. લોકોએ પાણી પણ અંદર લઈ જઈ શકશે. ખાદ્યપદાર્થો દર્શકોએ અંદર જઈને ખરીદવાના રહેશે. આમ બોર્ડ દ્વારા ભલે કહેવામાં આવી રહ્યું હોય કે સીએએ કાયદાને લઈને બેનર પોસ્ટર્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી જો કે લોકો માની રહ્યાં છે કે વિરોધ પ્રદર્શન ક્રિકેટના સ્ટેડિયમ સુધી ના પહોંચે તે માટે જ આ તકેદારી રાખવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">