T-20: સૂર્યકુમાર યાદવે જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવી હોય તો અમારા દેશ તરફથી રમી શકે છે, પુર્વ ક્રિકેટરે કર્યુ ટ્વીટ

26 ઓક્ટોબરે ભારતીય ટીમના ઓસ્ટ્રેલીયા પ્રવાસ ને લઇને ટીમનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ની સીરીઝ રમવાની છે. આ પ્રવાસમાં મુંબઇ ઇન્ડિયન્સ ના બેટ્સમેન સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી નથી. આવામાં દરેક લોકો પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યાં સુધી કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ […]

T-20: સૂર્યકુમાર યાદવે જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવી હોય તો અમારા દેશ તરફથી રમી શકે છે, પુર્વ ક્રિકેટરે કર્યુ ટ્વીટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 30, 2020 | 9:10 AM

26 ઓક્ટોબરે ભારતીય ટીમના ઓસ્ટ્રેલીયા પ્રવાસ ને લઇને ટીમનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ની સીરીઝ રમવાની છે. આ પ્રવાસમાં મુંબઇ ઇન્ડિયન્સ ના બેટ્સમેન સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી નથી. આવામાં દરેક લોકો પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યાં સુધી કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ પણ સવાલોના ઘેરામાં છે. જોકે એક પુર્વ ક્રિકેટરે કહ્યુ છે કે જો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવી હોય તો તે ન્યુઝિલેન્ડ તરફથી રમી શકે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

છેલ્લા ત્રણ વર્ષ થી સતત ટી-20 લીગની સાથે સાથે ઘરેલુ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કરતો આવી રહ્યો છે યાદવ. જોકે આમ છતાં પણ તેને એક પણ વાર ભારતીય ટીમમા પસંદ કરવામાં આવતો નથી. હવે જ્યારે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે પણ જ્યારે ટીમનુ એલાન થયુ તો તેમાં પણ તેનુ નામ અગાઉની માફક જોવા મળ્યુ નહી. આવા સમયે હવે ન્યુઝિલેન્ડના પુર્વ દિગ્ગજ ક્રિકેટર સ્કોટ સ્ટાઇરીસે ટ્વીટ કરતા કહ્યુ હતુ કે, જો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવામાં દિલચસ્પી હોય તો તે કીવી ટીમ તરફ થી રમી શકે છે. જોકે તે વાત તેમણે એક મજાકીયા લહેકામાં કહી છે.

સ્કોટ સ્ટાઇરીસે ટ્વીટ કરતા જ લખ્યુ હતુ કે, મને આશ્વર્ય છે કે જો સુર્યકુમાર યાદવને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનુ પસંદ છે, તો તે વિદેશ જઇને ન્યુઝિલેન્ડના માટે રમી શકે છે. બતાવી દઇએ કે આના પહેલા મુંબઇ ઇન્ડિયન્સ ના હંગામી કેપ્ટન કિરોન પોલાર્ડએ પણ બતાવ્યુ હતુ કે, યાદવનુ સીલેકશન નહી થવાને લઇને નિરાશ છે. તો વળી હરભજનસિંહ, વિરેન્દ્ર સહેવાગ, આકાશ ચોપડા અને દિલીપ વેંગસકર જેવા દિગગ્જોએ પણ બીસીસીઆઇ ને યાદવની પસંદગીની બાબતે સવાલો કર્યા છે.

બેટ્સમેન સુર્યકુમાર યાદવની ટી-20 લીગની 2020 ની સિઝન માટેના પ્રદર્શન ની જ જો વાત કરવામાં આવે તો, તેણે 12 મેચ રમી છે. જે મેચ દરમ્યાન 11 ઇનીંગ્સ રમીને 40.22 ની સરેરાશ થી 155.36 ના સ્ટ્રાઇક રેટ સાથે 362 રન બનાવ્યા છે. તે અત્યાર સુધીમાં 48 ચોગ્ગા અને 08 છગ્ગા પમ લગાવી ચુક્યો છે. યાદવે ત્રણ અર્ધ શતક પણ મુંબઇ ઇન્ડિયન્સ માટે લગાવ્યા છે. એટલે સુધી કે તે બે મેચોમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ હાંસલ કરી ચુકયો છે.

આ પણ વાંચોઃT-20: મેદાન પર જ ક્રિસ મોરિસ સાથે ઝઘડી પડ્યો હાર્દિક પંડ્યા, તોડ્યો આઇપીએલનો નિયમ, દોષિત જણાયો પંડ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">