T-20: ગૌતમ ગંભીરે બતાવ્યુ કે, ચેન્નાઇ માટે કેમ આટલો બધો વફાદાર છે ધોની, જાણો હકીકત અને તેના કારણ

ટી-20 લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનુ પ્રદર્શન આ વર્ષે અત્યંત ખરાબ રહ્યુ છે. ટુર્નામેન્ટમાં થી બહાર ફેંકાઇ જનારી ટીમમાં પણ ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રથમ ટીમ બની છે. આ દરમ્યાન કેપ્ટન ધોની ની પણ ખુબ આલોચના કરવામાં આવી છે. આ બધીય બાબત પછી પણ ચેન્નાઇ ના માલિકને પોતાની ટીમના કેપ્ટન પર પુરો ભરોસો છે, તેમણે પણ […]

T-20: ગૌતમ ગંભીરે બતાવ્યુ કે, ચેન્નાઇ માટે કેમ આટલો બધો વફાદાર છે ધોની, જાણો હકીકત અને તેના કારણ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 30, 2020 | 9:25 AM

ટી-20 લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનુ પ્રદર્શન આ વર્ષે અત્યંત ખરાબ રહ્યુ છે. ટુર્નામેન્ટમાં થી બહાર ફેંકાઇ જનારી ટીમમાં પણ ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રથમ ટીમ બની છે. આ દરમ્યાન કેપ્ટન ધોની ની પણ ખુબ આલોચના કરવામાં આવી છે. આ બધીય બાબત પછી પણ ચેન્નાઇ ના માલિકને પોતાની ટીમના કેપ્ટન પર પુરો ભરોસો છે, તેમણે પણ સ્પષ્ટ કર્યુ છે કે આગામી સિઝનમાં પણ ધોની જ તેમની ટીમના કેપ્ટન તરીકે રહેશે.

પુર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે એક અંગ્રેજી સમાચાર સંસ્થા સાથે વાત કરતા આ બાબતે કહ્યુ હતુ. તેણે કહ્યુ કે, હું હંમેશા થી એ વાત કરતો આવ્યો છુ કે કેમ ચેન્નાઇ આવુ જ ચેન્નાઇ છે, કારણ કે ટીમના માલિક અને કેપ્ટનના સંબંધો પણ પણ આવા છે. તેમણે ધોનીને પુરેપુરી આઝાદી આપી રાખી છે, અને મહેન્દ્રસિંહ ધોનીને તેમની ટીમના માલિક થી ખુબ જ સન્માન મળ્યુ છે. ધોની હાલના સમયમાં સંઘર્ષ કરી રહ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ માટે તે અપેક્ષા પ્રમાણેનુ પ્રદર્શન પણ કરી રહ્યો નથી. તેના પ્રશંસકો ને પણ એ વાતની ચિંતા છે કે, શુ 39 વર્ષના થઇ ચુકેલા ધોનીને આગળની સિઝનમાં ટીમની કેપ્ટનશીપ મળી શકશે. જોકે ગૌતમ ગંભીરને આ બાબતે કોઇ શંકા નથી કે ચેન્નાઇ સુપર કિંગ્સને ધોની આગળની સિઝનમાં આગેવાની નહી કરે, તેના મત મુજબ તે જ કેપ્ટન તરીકે યથાવત રહેશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ગભીર કહે છે કે, હું આ વાતને લઇને સહેજ પણ આશ્વર્ય નહિ અનુભવુ કે મહેન્દ્રસિંહ ધોની આગળના વર્ષે પણ ટીમના કેપ્ટન હશે. ધોનીએ ત્યાં સુધી રમવુ જોઇએ જ્યાં સુધી તેનુ મન કરે. આગળના વર્ષે પણ તે કેપ્ટનના સ્વરુપે જ નજરમાં આવશે અને ખેલને જારી રાખશે. આ વખતે જેવી ટીમ છે તેના થી પણ વધુ સારી ટીમ સાથે તે મેદાનમાં ઉતરશે. ધોનીએ ત્રણ વાર ટ્રોફી જીતી છે અને કેટલીક ચેમ્પિયન્સ લીગ ટુર્નામેન્ટ પણ જીતી છે. તેમણે મુંબઇની ટીમ પછી સૌથી સફળ ટીમ તરીકે ચેન્નાઇને બનાવી છે.

Preview (opens in a new tab)

ચેન્નાઇ સુપર કિંગ્સ કહી રહ્યુ છે કે, મહેન્દ્રસિંહ ધોની કેપ્ટનના સ્વરુપમાં તેનુ કામ ચાલુ રાખશે. આજ વાત ને સંબંધ માનવામાં આવે છે, બંને ના એક બીજા તરફ ના સંન્માનને જોઇને તે દેખાય છે. આ કારણ થી જ ધોની પણ ટીમને લઇને ખુબ વફાદાર છે. આજ કારણ છે કે, ધોની પણ દિલ, જાન, પરસેવો અને રાતોની નિંદર બધુ જ લગાવી દેવા તત્પર રહે છે. મને વિશ્વાસ છે કે, તેને રાત્રે ઉંઘ નહી આવી હોય જ્યારે ફરી થી કેપ્ટનશીપ સંભાળી હશે.

આ પણ વાંચોઃ T-20: સૂર્યકુમાર યાદવે જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવી હોય તો અમારા દેશ તરફથી રમી શકે છે, પુર્વ ક્રિકેટરે કર્યુ ટ્વીટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">