સ્વસ્થ થઇને આ રીતે સમય વિતાવી રહ્યા છે કપિલ દેવ, વિડીયો મેસજ દ્રારા પ્રશંસકોને આપ્યો સંદેશો

ભારતના વિશ્વકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ હમણાં જ હોસ્પીટલ થી રજા મેળવી શક્યા છે. તેઓ કેટલાક દિવસો પહેલા છાતીના દુખાવાની ફરીયાદને લઇને સારવાર હેઠળ ખસેડાયા હતા. તેમને ફોર્ટીસ એસ્કોર્ટસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે હવે તેઓ પુરી રીતે સ્વસ્થ થઇ ચુક્યા છે. 61 વર્ષના કપિલ દેવને હ્રદય રોગનો હુમલો હોવાનુ નિદાન […]

સ્વસ્થ થઇને આ રીતે સમય વિતાવી રહ્યા છે કપિલ દેવ, વિડીયો મેસજ દ્રારા પ્રશંસકોને આપ્યો સંદેશો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 17, 2020 | 8:04 PM

ભારતના વિશ્વકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ હમણાં જ હોસ્પીટલ થી રજા મેળવી શક્યા છે. તેઓ કેટલાક દિવસો પહેલા છાતીના દુખાવાની ફરીયાદને લઇને સારવાર હેઠળ ખસેડાયા હતા. તેમને ફોર્ટીસ એસ્કોર્ટસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે હવે તેઓ પુરી રીતે સ્વસ્થ થઇ ચુક્યા છે. 61 વર્ષના કપિલ દેવને હ્રદય રોગનો હુમલો હોવાનુ નિદાન કરવામાં આવ્યુ હતુ, જેના કારણે તેમને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

કપિલ દેવ આજકાલ  પોતાના ઘરે બગીચામાં નવરાશની પળો વિતાવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ પોતાને ચાહવાવાળાઓને એક વિડીયો મેસેજ પણ મોકલ્યો છે. તેમણે કહ્યુ છે કે, શુ કહુ આપ બધાને મળવાનુ બહુ મન થઇ રહ્યુ છે, ખુબ સારુ અનુભવી રહ્યો છુ હાલમાં. કપિલ દેવે કહ્યુ કે, આપ સૌની શુભકામનાઓ અને ચિંતા કરવાને લઇને એક વાર ફરી થી સૌનો આભાર. આશા કરીએ છીએ કે જલદી થી જલદી મળીશુ. મને ખ્યાલ નથી કે ફિલ્મ ક્યારે રિલીઝ થનારી છે. જોકે હું કોશીશ કરીશ જલદી થી મળવાને માટેની. આ વર્ષ પણ સમાપ્ત થવાને આરે છે, પરંતુ શરુઆત તેના થી પણ સારી થશે. લવ યુ ઓલ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ભારતના આ મહાન ક્રિકેટર કપિલ દેવ 131 ટેસ્ટ મેચ અને 225 વન ડે મેચ રમી ચુક્યો છે. તે ક્રિકેટ ઇતિહાસમાં એક માત્ર એવા ખેલાડી છે કે જેણે 400 થી વધારે (434) વિકેટ પોતાને નામ કરીને ટેસ્ટ મેચમાં 5000 રન કરી ચુક્યા હતા. 1999 અને 2000 ના દરમ્યાન તેઓ ભારતના રાષ્ટ્રીય કોચ પણ રહી ચુક્યા હતા. કપિલને 2010માં આઇસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ દિગ્ગજ ક્રિકેટરના જીવન પર આધારિત એક ફિલ્મ પણ નિર્માણ થઇ ચુકી છે. જેનુ નામ 83 છે. આ ફિલ્મમાં અભિનય રણવિર સિંહે કપિલ દેવના રુપમાં કર્યો છે. આ મૂવી ડિસેમ્બર માસમાં આવી શકે છે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે, જોકે તે અંગે નિશ્વીત કોઇ જ ઘોષણાં હજુ નથી સામે આવી. ભારતે વર્ષ 1983 માં કપિલ દેવની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડમાં વિશ્વકપ જીત્યો હતો.

https://fb.watch/1PyI2BflfI/

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">