Gavaskar: ટીમ ઇન્ડીયામાં મતભેદને લઇ ગાવસ્કરના આકરા વેણ, નટરાજનને લઇ કોહલી પણ નિશાને

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) હાલની ભારતીય ટીમમાં મતભેદ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે, આર અશ્વિન (R Ashwin) અને ટી નટરાજન (T Natarajan) જેવા ખેલાડીઓને જોઇને કહી માની શકાયે છે કે, વિભિન્ન ખેલાડીઓ માટે વિભિન્ન નિયમ છે. ગાવાસ્કરે સાથે જ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર પણ કટાક્ષ કર્યો. તેમને […]

Gavaskar: ટીમ ઇન્ડીયામાં મતભેદને લઇ ગાવસ્કરના આકરા વેણ, નટરાજનને લઇ કોહલી પણ નિશાને
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 24, 2020 | 7:43 PM

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) હાલની ભારતીય ટીમમાં મતભેદ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે, આર અશ્વિન (R Ashwin) અને ટી નટરાજન (T Natarajan) જેવા ખેલાડીઓને જોઇને કહી માની શકાયે છે કે, વિભિન્ન ખેલાડીઓ માટે વિભિન્ન નિયમ છે. ગાવાસ્કરે સાથે જ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર પણ કટાક્ષ કર્યો. તેમને પોતાના સંતાનના જન્મને લઇને ઓસ્ટ્રેલીયા થી ભારત આવા માટે અનુમતિ મળી ગઇ, ટી નટરાજન આઇપીએલ (IPL) ના પ્લેઓફ (Playoffs) દરમ્યાન પિતા બન્યો હતો. જે હજુ પણ પોતાની પુત્રીને જોઇ શક્યો નથી.

ગાવાસ્કરે સ્પોર્ટ્સસ્ટાર ને માટેની પોતાની કોલમમાં લખ્યુ કે, ખૂબ લાંબા સમય સુધી અશ્વિનને ફક્ત પોતાની બોલીંગ ક્ષમતાને લઇને નુકશાન નથી થયુ. ટીમ મીટીંગમાં મોટાભાગના લોકો અસહમત હોવા પર પણ માથુ હલાવે છે. ત્યાં અશ્વિન પણ સ્પષ્ટવાત અને મિટીંગમાં પોતાના મનની વાત કહેવાને લઇને નિશાના પર રહ્યો છે. તેમણે કહ્યુ કે કોઇ પણ અન્ય દેશ એક આવા બોલરનુ સ્વાગત કરશે. જેની પાસે 350 થી વધુ ટેસ્ટ ક્રિકેટ હોય. તે ચાર ટેસ્ટ શતક પણ ના ભૂલાય. જોકે અશ્વિનને એક મેચમાં વિકેટ નથી મળતી તો તેને આગળની મેચમાં બહાર કરી દેવામાં આવે છે. જોકે આ વાત સ્થાપિત બેટ્સમેનો માટે નથી હોતી. ભલે તે એક રમતમાં અસફળ રહે, તો પણ તેને એક ઓર મોકો મળે છે. જ્યારે અશ્વિન માટે બીજો નિયમ લાગુ થાય છે.

સાથે જ કહ્યુ કે નટરાજનને માત્ર એક નેટ બોલરના રુપમાં ત્યાં રહેવા પર મજબૂર કર્યો હતો. જ્યારે સીમીત ઓવરની સીરીઝ કે જેનો તે હિસ્સો હતો, તે સમાપ્ત થઇ હતી. તેમણે કહ્યુ કે એક બીજો ખેલાડી તેના માટે નિયમ આશ્વર્યચકિત કરશે. જોકે નિશ્વિત રુપે તે આ માટે બોલી શકશે નહી. કારણ કે તે નવો છે. તે ટી નટરાજન છે. ડાબા હાથનો યોર્કર ફેંકવા વાળો ઝડપી બોલર. જેણે ટી20માં શાનદાર શરુઆત કરી હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પ્રથમ વાર ટી20 પુરસ્કાર તેને આપ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આગળ પણ કહ્યુ કે, નટરાજન આઇપીએલ પ્લેઓફ દરમ્યાન પ્રથમ વાર પિતા બન્યો હતો. તેને સીધો જ યુએઇ થી ઓસ્ટ્રેલીયા લઇ જવાયો હતો. ત્યાર બાદ તેના શાનદાર પ્રદર્શનને લઇને ટેસ્ટ સીરીઝ માટે ત્યાં જ રોકાઇ જવા માટે કહેવામાં આવ્યુ હતુ. જોકે ટીમના હિસ્સાના સ્વરુપે નહી, પરંતુ નેટ બોલરના રુપમાં. ગાવાસ્કરે આગળ પણ કહ્યુ હતુ કે, તે હવે સીરીઝ પુરી થવા બાદ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઘરે પહોંચી શકશે. ત્યારે તે પોતાની પુત્રીને પહેલી વાર જોઇ શકશે. ત્યા કેપ્ટન પોતાના પ્રથમ સંતાનના જન્મ માટે પ્રથમ ટેસ્ટ બાદ જ પરત ફરી ગયો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">