સૌરવ ગાંગુલીની પાસે નહતો આ પ્રશ્નનો જવાબ, કહ્યું કે વડાપ્રધાન મોદીને પૂછો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટની દુનિયામાં ‘દાદા’ના નામથી જાણીતા સૌરવ ગાંગુલી હવે BCCIના અધ્યક્ષ બની ગયા છે. તે 23 ઓક્ટોબરે તેમનો કાર્યભાર સંભાળશે. સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ બનવાની સાથે પોતાનું વિઝન લોકોની સામે રાખી દીધુ છે. તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પર ખાસ ધ્યાન આપવાની વાત કરી છે. કોલકત્તામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન સૌરવ ગાંગુલીને […]

સૌરવ ગાંગુલીની પાસે નહતો આ પ્રશ્નનો જવાબ, કહ્યું કે વડાપ્રધાન મોદીને પૂછો
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 8:56 AM

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટની દુનિયામાં ‘દાદા’ના નામથી જાણીતા સૌરવ ગાંગુલી હવે BCCIના અધ્યક્ષ બની ગયા છે. તે 23 ઓક્ટોબરે તેમનો કાર્યભાર સંભાળશે. સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ બનવાની સાથે પોતાનું વિઝન લોકોની સામે રાખી દીધુ છે. તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પર ખાસ ધ્યાન આપવાની વાત કરી છે. કોલકત્તામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન સૌરવ ગાંગુલીને ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધો પર પણ પ્રશ્ન પૂછ્યો જેનો તેમને રસપ્રદ જવાબ આપ્યો છે.

સૌરવ ગાંગુલીએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ સંબંધો પર સીધો જવાબ આપતા કહ્યું કે વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જ આ બંને દેશોની વચ્ચે સીરીઝનો નિર્ણય લઈ શકે છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે તમારે આ પ્રશ્ન વડાપ્રધાન મોદીજી અને ઈમરાન ખાનને પુછવો જોઈએ. ગાંગુલીએ કહ્યું કે જ્યારે સરકાર તરફથી અનુમતિ મળશે ત્યારે કંઈક થશે, આ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ નથી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2007 પછી કોઈ ટેસ્ટ સીરીઝ રમાઈ નથી. આ બંને ટીમ માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં એકબીજાની સામે રમે છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે જેમ સરકાર કહેશે BCCI તેનું પાલન કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">