સૌરવ ગાંગુલીપર શ્રેયસ ઐયરે આપેલા નિવેદન પર વિવાદ, ઐયરે કર્યો ખુલાસો, કહ્યું કે ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા

ટી-20 લીગ યુએઇમાં શરુ થવાના પહેલા જ દિલ્હી કેપીટલના કેપ્ચન શ્રેયસ ઐયરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રીકી પોંન્ટીંગને લઇને એક નિવેદન આપ્યુ હતુ. જે નિવેદન ને લઇને વિવાદ શરુ થય હતો, અને તેની પર ચર્ચાઓ પણ ઉઠવા લાગી હતી. જ્યારે હવે શ્રેયસ ઐયરે આ બાબતે સફાઇ આપી છે. 2019 માં ઐયર […]

સૌરવ ગાંગુલીપર શ્રેયસ ઐયરે આપેલા નિવેદન પર વિવાદ, ઐયરે કર્યો ખુલાસો, કહ્યું કે ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 22, 2020 | 5:40 PM

ટી-20 લીગ યુએઇમાં શરુ થવાના પહેલા જ દિલ્હી કેપીટલના કેપ્ચન શ્રેયસ ઐયરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રીકી પોંન્ટીંગને લઇને એક નિવેદન આપ્યુ હતુ. જે નિવેદન ને લઇને વિવાદ શરુ થય હતો, અને તેની પર ચર્ચાઓ પણ ઉઠવા લાગી હતી. જ્યારે હવે શ્રેયસ ઐયરે આ બાબતે સફાઇ આપી છે. 2019 માં ઐયર દિલ્હીના કેપ્ટન બન્યા હતા અને ટીમ પ્લે ઓફ સુધી પહોંચી ગઇ હતી. ઐયરે હમણાં જ કહ્યુ હતુ કે, તે એક ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા હતા.

કિંગ્સ ઇલેવન પંજાબ સામે ની મેચ પહેલા જ આ પ્રકારનુ નિવેદન ઐયરે આપ્યુ હતુ. ત્યાર પછી તો જાણે કે આ વાત પર વિવાદ છેડાઇ ગયો હતો, અને તેના વિશે ખાસ્સી એવી ચર્ચાઓ પણ થવા લાગી હતી. બીસીસીઆઇ ના અધ્યક્ષ પદે હોવા છતાં પણ સૌરવ ગાંગુલી દિલ્હી કેપીટલ્સ ના મેંટર તરીકે કેવી રીતે હોઇ શકે. ઐયરે કહ્યુ હતુ, અમે પણ પહેલા બોલીંગ કરવા નો નિર્ણય લેતા, મેં પણ ગાંગુલી અને પોન્ટીંગ પાસે થી જવાબદારી લેવાનુ શિખ્યુ છે તેના થી મારુ કામ ખુબ આસાન થઇ ગયુ છે. બસ આ પછી તો વિવાદો અને ચર્ચાઓ શરુ થવા લાગી હતી. ઐયરે સફાઇ આપતા કહ્યુ છે કે મારા નિવેદન નો મતલબ એ હતો કે મે તે બંને એ કપ્તાન તરીકે મને કેવો ખીલવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગાંગુલી પાછળની સિઝનમાં દિલ્હીની ટીમના મેન્ટર તરીકે હતા. પાછળના વર્ષે ઓક્ટોબરમાં તે બીસીસીઆઇ ના અધ્યક્ષ બન્યા. તે વખતે તે દિલ્હીના મેન્ટર તરીકેનુ પદ છોડી દીધુ હતુ. ઐયરે તેની કેપ્ટનશી હેઠળ દિલ્હીને સુપર ઓવર થી સિઝનની પહેલી મેચમાં જીત મેળવી છે. ઐયર ટીમ ઇન્ડીયામાં લીમીટેડ ઓવરના ફોરમેટમાં પોતાની જગ્યા પણ મજબુત કરી ચુક્યો છે, સાથે જ નંબર ચારના સ્થાન માટેની સમસ્યા ને એક સ્તર સુધી ઉકેલી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">