ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડેમાં આ ખેલાડી રમી શકશે નહીં, જાણો કોને મળશે સ્થાન?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડને એકપણ મેચ જીતવાનો મોકો આપ્યો નથી. કુલ પાંચ મેચમાંથી પાંચેય મેચ ભારતે જીતી લીધી. જો કે હજુપણ ન્યૂઝીલેન્ડમાં ભારતે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ 2 સીરીઝ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. Facebook […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડેમાં આ ખેલાડી રમી શકશે નહીં, જાણો કોને મળશે સ્થાન?
રોહિત શર્મા
Follow Us:
| Updated on: Feb 03, 2020 | 11:26 AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડને એકપણ મેચ જીતવાનો મોકો આપ્યો નથી. કુલ પાંચ મેચમાંથી પાંચેય મેચ ભારતે જીતી લીધી. જો કે હજુપણ ન્યૂઝીલેન્ડમાં ભારતે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ 2 સીરીઝ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
rohit-sharma-ruled-out-of-odi-and-test-series-against-new-zealand

રોહિત શર્મા

આ પણ વાંચો :   VIDEO: LICનો એક ભાગ વેચવાના નિર્ણય સામે અમદાવાદમાં LICના કર્મચારીઓમાં રોષ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતની ટીમમાં હિટમેન તરીકે જાણીતા ખેલાડી રોહિત શર્મા ટી-20 સીરીઝની અંતિમ મેચમાં ઈજાગ્રસ્ત થયા છે. જેના લીધે તેઓ મેદાન પર ઉતરી શકશે નહીં. રોહિત શર્મા ભારતની ટીમ માટે એક સન્માનજનક સ્કોર ઉભો કરવા માટે જાણીતા છે. તેઓ ઝડપથી રન લેવા ગયા હતા. આમ તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેઓએ 41 બોલમાં 60 રન બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

nz vs ind 3rd t20 rohit sharma said mohammad shami gave us the victory Ind vs NZ 3rd T20 Rohit sharma e kahyu ke mari sixer e nahi aa kheladi e India ni team ne jit aapavi

રોહિત શર્માની જગ્યાએ ક્યો ખેલાડી ઉતરશે મેદાનમાં? એવી જાણકારી મળી રહી છે કે રોહિત શર્માની જગ્યાએ ભારતીય ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવશે. જો કે ટેસ્ટ સીરીઝ માટે લેટેસ્ટ જાહેરાત કરવામાં આવી નથી કે કોણ કોણ રમશે? બુધવારથી ભારત ફરીથી ન્યૂઝીલેન્ડની સામે 3 વનડે મેચની સીરીઝમાં ટકરાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">