World Cup 2019ના ફાઈનલમાં એન્ટ્રી ન મળ્યા બાદ ઈંગ્લેન્ડમાંથી રોહિત શર્મા ટીમને છોડીને ભારત આવી ગયા?
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા 2019 વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ દ્વારા સેમિ-ફાઇનલમાં 18 રનથી આઉટ થઈ ગઈ હતી. સેમીફાઈનલમાં મળેલી હાર બાદક કેપ્ટન વિરાટ કોહલી એને રોહાત શર્મા સૌથી વધારે નિરાશ દેખાયા હતા. જ્યારે ધોની પણ નિરાશામાં દેખાયા હતા. આ પણ વાંચો: VIDEO: સુરતની એક હાઈસ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા કર્યો ચપ્પુથી હુમલો, એક […]
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા 2019 વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ દ્વારા સેમિ-ફાઇનલમાં 18 રનથી આઉટ થઈ ગઈ હતી. સેમીફાઈનલમાં મળેલી હાર બાદક કેપ્ટન વિરાટ કોહલી એને રોહાત શર્મા સૌથી વધારે નિરાશ દેખાયા હતા. જ્યારે ધોની પણ નિરાશામાં દેખાયા હતા.
આ પણ વાંચો: VIDEO: સુરતની એક હાઈસ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા કર્યો ચપ્પુથી હુમલો, એક વિદ્યાર્થી થયો ઘાયલ
રોહિત શર્માએ વિશ્વકપ 2019 માં 5 સદી અને 1 અડધી સદી સાથે 600 થી વધુ રન બનાવ્યા છે. જ્યારે સેમીફાઈનલમાં તેઓ માત્ર 1 રન જ બનાવી શક્યા હતા. વિશ્વકપમાં સૌથી એક સીઝનમાં વધારે 5 સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવનાર રોહિત શર્મા મુંબઈ પહોંચી ગયા છે. જ્યારે આખી ભારતીય ટીમ હજુ પણ ઈંગ્લેન્ડના Manchesterમાં રોકાયેલી છે.
13 જુલાઇના રોજ રોહિત શર્માને મુંબઈ એરપોર્ટ પર તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા. જ્યારે બાકીની ટીમ જુલાઈ 14એ ભારત પરત આવશે. કેટલાક ખેલાડીઓ દિલ્હી, કેટલાક મુંબઈ અને જુદા જુદા સ્થળોએ પહોંચશે કારણ કે ટીમને ટિકિટના કારણે વિલંબ થયો છે.
આ પહેલા રોહિત શર્માએ ચાહકો માટે એક ભાવુક મેસેજ પણ પોસ્ટ કર્યો હતો. જેમાં રોહિતે લખ્યું હતું કે ” જ્યારે ટીમને સારી કરવાની જરૂરિયાત હતી ત્યાં અમે થાપ ખાઈ ગયા. 30-મિનિટની ખરાબ રમતથી વિશ્વકપ ટ્રોફીને આપણાથી દૂર લઈ ગઈ”
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]