ધોની સંન્યાસ લેશે કે નહીં એ બાબતે તેમના ખાસ મિત્ર અરુણ પાંડેએ કર્યો મોટો ખૂલાસો

ધોની સંન્યાસ ક્યારે લેશે તેને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. કોહલીએ પણ કહી દીધું તેઓ પણ નથી જાણતા કે ધોની ક્યારે સંન્યાસ લેશે. આ બાબતે તો ધોનીને જ પૂછવું જોઈએ. ધોનીના સંન્યાસ પર લોકોની નજર છે. વિશ્વ કપમાં ભારતની હાર બાદ ધોની નારાજ જોવા મળ્યા હતા. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

ધોની સંન્યાસ લેશે કે નહીં એ બાબતે તેમના ખાસ મિત્ર અરુણ પાંડેએ કર્યો મોટો ખૂલાસો
Follow Us:
| Updated on: Jul 21, 2019 | 9:39 AM

ધોની સંન્યાસ ક્યારે લેશે તેને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. કોહલીએ પણ કહી દીધું તેઓ પણ નથી જાણતા કે ધોની ક્યારે સંન્યાસ લેશે. આ બાબતે તો ધોનીને જ પૂછવું જોઈએ. ધોનીના સંન્યાસ પર લોકોની નજર છે. વિશ્વ કપમાં ભારતની હાર બાદ ધોની નારાજ જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  ભારતીય ટીમ માટે ખુશખબરી, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા આ સલામી બેટસમેન થઈ ગયો ફિટ

ધોનીના ખાસ મિત્ર અરુણ પાંડેએ ધોની ક્યારે સંન્યાસ લેશે એ બાબતે વાત કરતાં કહ્યું કે તેઓની હાલ કોઈ સંન્યાલ લેવાની યોજના નથી. ધોની જેવા ખેલાડી બાબતે આવી સંન્યાસની વાતો દૂભાગ્યપૂર્ણ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ ધોનીના ખાસ મિત્ર અરુણ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ધોની હાલના સમયમાં સંન્યાસ લેવા માગતા નથી. ધોનીના સમર્થકો માટે આ ખૂશીની ખબર છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">