ક્યારેય વિચાર્યું છે બાજીપત્તામાં કેમ હોય છે 52 પત્તા? આની પાછળ છે બહુ મોટું કારણ

બાજી પત્તાને માત્ર જુગાર સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ તે જુગારથી પણ વિશેષ છે. પત્તા એ કાળ એટલે કે સમયની ગણતરી કરતા શીખવે. જાણો આ કાર્ડ્સ વિશે.

ક્યારેય વિચાર્યું છે બાજીપત્તામાં કેમ હોય છે 52 પત્તા? આની પાછળ છે બહુ મોટું કારણ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 28, 2021 | 3:56 PM

બાજી પતા કહો કે કાર્ડ્સ કહો ઘણા લોકો આ રમતને ખરાબ કહે છે તો ઘણાને રમવાની ખુબ મજા આવે છે. જ્યારે ઘણી જગ્યાએતો કાર્ડ્સની અલગ અલગ ગેમ રમવાના રિવાજ પણ જોવા મળે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી વેબ સિરીઝ વિઠ્ઠલ તીડી ખુબ પ્રચલિત થઇ છે. જેમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક ગાંધી તાસ એટલે કે બાજી પત્તા સાથે અદ્દભુત ખેલ કરતો જોવા મળે છે.

બાજી પત્તાને માત્ર જુગાર સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ તે જુગારથી પણ વિશેષ છે. પત્તા એ કાળ એટલે કે સમયની ગણતરી કરતા શીખવે. તમને પણ ક્યારેક પ્રશ્ન થયો હશે કે બાજી પત્તામાં 52 પત્તા જ કેમ હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ પત્તા સમય ગણતરી સાથે સંબંધ ધારાવે છે. કાર્ડ્સના 52 પત્તા એ વર્ષના 52 અઠવાડિયાની આસાનીથી ગણતરી કરી લે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગણતરી માટે જ કાર્ડ્સમાં જોકર ઉમેરવામાં આવ્યો.

1 વર્ષમાં 52 અઠવાડિયા હોય છે, અને 4 ઋતુઓ હોય છે. પ્રત્યેક ઋતુ 3 માસની કહેવાય છે. જેના આધાર 4 અલગ અલગ જેમ કે કાળી, ચટ્ટઈ, ફુલ્લઈ, અને લાલ એમ પ્રકારના કુલ 52 પત્તા હોય છે. 4 ઋતુ કાળી ♠, ચટ્ટઈ ♦, ફુલ્લઈ ♣, અને લાલ ♥ આ ચાર પ્રકાર ઋતુઓ ઉનાળો, પાનખર, વસંત, ઠંડી માટે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

દરેક પ્રકારમાં 13 કાર્ડ હોય છે. કહેવામાં આવે છે કે હિંદુ પંચાંગ અનુસાર 13 મો દિવસ તેરસ હોય છે. જે ભગવાન શિવને સમર્પિત છે. બાજી પત્તાના પત્તાની ગણતરી કરવામાં આવે તો વર્ષના અઠવાડિયા જેટલા જ થાય છે. તેમજ આ કાર્ડ પર રહેલા ચિન્હો ગણવામાં આવે તો તે 364 થાય છે.

હવે આ ગણતરીમાં જોકર ઉમેરી દેવામાં આવે તો 365.25 નો આંકડો આવે છે. જોકર માટે 1.25 ગણતરી કરવામાં આવે છે. ઓરીજીનલ કાર્ડમાં જોકર પર ચિન્હ પણ એ પ્રમાણે હોય છે. આ આંકડો આપણા કેલેન્ડરના દિવસો જેટલો થાય છે. તો હવે તમને ગણિત સમજાયું હશે કે આ પત્તા પાછળ શું લોજીક છે.

આ પણ વાંચો: શું તમને ખબર છે બાહુબલીનું માહિષ્મતી રાજ્ય ક્યાં આવ્યું હતું? આ સ્થળ છે અમદાવાદથી માત્ર 400 KM દુર, જાણો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">