Corona: ફ્લાંઈગ શિખ મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત, એક સમયે તેની ઝડપ જોવા મહિલાઓએ નકાબ ખોલી નાખ્યા હતા

હવે 'ફ્લાઈંગ શિખ' (Flying Sikh) તરીકે જાણીતા મિલ્ખા સિંહ (Milkha Singh) પણ કોરોના સંક્રમિત જણાયા છે. મિલ્ખા સિંહ હાલમાં 91 વર્ષની વય ધરાવે છે. તેઓને બુધવારે રાત્રે 101 ડીગ્રી તાવની ફરીયાદ હતી

Corona: ફ્લાંઈગ શિખ મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત, એક સમયે તેની ઝડપ જોવા મહિલાઓએ નકાબ ખોલી નાખ્યા હતા
Milkha Singh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 20, 2021 | 6:11 PM

કોરોના વાયરસે (Corona Virus) ભારતના સ્ટાર ખેલાડીઓને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યાના સમાચાર એક બાદ એક સામે આવતા જ રહે છે. હવે ‘ફ્લાઈંગ શિખ’ (Flying Sikh) તરીકે જાણીતા મિલ્ખા સિંહ (Milkha Singh) પણ કોરોના સંક્રમિત જણાયા છે. મિલ્ખા સિંહ હાલમાં 91 વર્ષની વય ધરાવે છે. તેઓને બુધવારે રાત્રે 101 ડીગ્રી તાવની ફરીયાદ હતી અને તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓ હોમ ક્વોરન્ટાઈન (Home quarantine) છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત જણાતા તેમના પુરા પરિવારનું કોરોના પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ, જેમાં તેમના પત્ની નિર્મલા સિંહ, પુત્રવધુ અને પૌત્ર કોરોના નેગેટીવ જણાયા હતા. જોકે તેમના બે નોકર કોરોના સંક્રમિત જણાયા હતા. મિલ્ખા સિંહ હાલમાં ચંદીગઢમાં પોતાના ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા છે અને તેઓની તબિયત સ્થિર છે.

મિલ્ખા સિંહ બાળપણમાં દેશના ભાગલા વખતે પોતાના માતાપિતાથી વિખૂટા પડ્યા હતા, તેઓ શરણાર્થી ટ્રેન દ્વારા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેઓએ 200 અને 400 મીટરની દોડમાં સફળતા હાંસલ કરી હતી. 1958માં કોમનવેલ્થ રમતોમાં સુવર્ણ પદક જીત્યો હતો. પાકિસ્તાનમાં એક દોડ દરમ્યાન બુરખામાં રહેલી મહિલાઓએ તેની ઝડપને નિહાળવા બુરખા ખોલી નાખ્યા હતા, ત્યારથી તે ફ્લાંઈગ શિખ તરીકે જાણીતા બન્યા હતા.

ચંદીગઢમાં કોરોના સંક્રમણમાં હવે ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાછળના દશેક દિવસ દરમ્યાન કોરોના સંક્રમણનો આંક અડધાથી નીચે પહોંચ્યો છે. 9 મેએ ચંદીગઢમાં 895 સંક્રમિતો જણાયા હતા. જ્યારે બુધવાર સુધીમાં તે આંક ઘટીને 414 દર્દીઓ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ક્રાઇમ બ્રાંચે મ્યુકોરમાઇકોસિસ ઇન્જેકશનની કાળાબજારીનો કર્યો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">