IPL: KXIPના માલિકનું મોટું નિવેદન, IPL માટે કોઈનું જીવન દાવ પર ન લગાવી શકાય
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજન માટે આજે BCCIની બેઠક મળી હતી, જેમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકો હાજરા રહેવા સૂચના હતી. આ બેઠક પૂર્વે કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું હતું કે, તમે ચાહકો અને ખેલાડીઓની સલામતી સાથે સમાધાન કરી શકતા નથી. BCCIએ ટૂર્નામેન્ટ મુલતવી રાખીને એક મોટો નિર્ણય લીધો છે. IPLના […]
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજન માટે આજે BCCIની બેઠક મળી હતી, જેમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકો હાજરા રહેવા સૂચના હતી. આ બેઠક પૂર્વે કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું હતું કે, તમે ચાહકો અને ખેલાડીઓની સલામતી સાથે સમાધાન કરી શકતા નથી. BCCIએ ટૂર્નામેન્ટ મુલતવી રાખીને એક મોટો નિર્ણય લીધો છે. IPLના કારણે કોઈનું મૃત્યુ ન થવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેઓએ વધુમાં કહ્યું કે, સરકારે જાહેર જનમેદની પર પ્રતિબંધ મૂકવાનો એક મોટો નિર્ણય લીધો છે. મીટિંગમાં હું સૂચન આપવા માંગું છું કે, આગામી બે અઠવાડિયામાં પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ, તે પછી જ કોઈ નિર્ણય લેવામાં આવે. જો એપ્રિલના પહેલા અઠવાડિયામાં સ્થિતિ નિયંત્રણમાં ન આવે, તો પછી કડક નિર્ણય લેવાની ફરજ પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મુંબઈ: વર્લીમાં BMW કારે સર્જયો અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
BCCIએ આઈપીએલની ઇવેન્ટ 15 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડે સ્પષ્ટ કર્યું કે કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે અને આ સમયે ટૂર્નામેન્ટનું આયોજન ન કરવું તે વધુ સારું રહેશે. અમે આગામી અઠવાડિયામાં પરિસ્થિતિ પર નજર રાખીશું, તે પછી જ IPL યોજવાનો નિર્ણય લેવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]