IPL: KXIPના માલિકનું મોટું નિવેદન, IPL માટે કોઈનું જીવન દાવ પર ન લગાવી શકાય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજન માટે આજે BCCIની બેઠક મળી હતી, જેમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકો હાજરા રહેવા સૂચના હતી. આ બેઠક પૂર્વે કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું હતું કે, તમે ચાહકો અને ખેલાડીઓની સલામતી સાથે સમાધાન કરી શકતા નથી. BCCIએ ટૂર્નામેન્ટ મુલતવી રાખીને એક મોટો નિર્ણય લીધો છે. IPLના […]

IPL: KXIPના માલિકનું મોટું નિવેદન, IPL માટે કોઈનું જીવન દાવ પર ન લગાવી શકાય
Follow Us:
| Updated on: Mar 14, 2020 | 12:38 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજન માટે આજે BCCIની બેઠક મળી હતી, જેમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકો હાજરા રહેવા સૂચના હતી. આ બેઠક પૂર્વે કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું હતું કે, તમે ચાહકો અને ખેલાડીઓની સલામતી સાથે સમાધાન કરી શકતા નથી. BCCIએ ટૂર્નામેન્ટ મુલતવી રાખીને એક મોટો નિર્ણય લીધો છે. IPLના કારણે કોઈનું મૃત્યુ ન થવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

તેઓએ વધુમાં કહ્યું કે, સરકારે જાહેર જનમેદની પર પ્રતિબંધ મૂકવાનો એક મોટો નિર્ણય લીધો છે. મીટિંગમાં હું સૂચન આપવા માંગું છું કે, આગામી બે અઠવાડિયામાં પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ, તે પછી જ કોઈ નિર્ણય લેવામાં આવે. જો એપ્રિલના પહેલા અઠવાડિયામાં સ્થિતિ નિયંત્રણમાં ન આવે, તો પછી કડક નિર્ણય લેવાની ફરજ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: મુંબઈ: વર્લીમાં BMW કારે સર્જયો અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

BCCIએ આઈપીએલની ઇવેન્ટ 15 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડે સ્પષ્ટ કર્યું કે કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે અને આ સમયે ટૂર્નામેન્ટનું આયોજન ન કરવું તે વધુ સારું રહેશે. અમે આગામી અઠવાડિયામાં પરિસ્થિતિ પર નજર રાખીશું, તે પછી જ IPL યોજવાનો નિર્ણય લેવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">