સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે MS ધોનીનું કેમ ટકી રહેવું મહત્ત્વનું છે?
ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલાં મેચમાં ન્યૂઝીલેન્ડમા બોલર્સ સામે ભારતીય બેટસમેન વધારે ટકી શક્યા નથી. ભારતીય ટીમમાં જેમની પર આશા હતી એવા તમામ ક્રિકેટર્સ આઉટ થઈ ગયા છે. હાલ ધોની અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યાં છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી […]
ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલાં મેચમાં ન્યૂઝીલેન્ડમા બોલર્સ સામે ભારતીય બેટસમેન વધારે ટકી શક્યા નથી. ભારતીય ટીમમાં જેમની પર આશા હતી એવા તમામ ક્રિકેટર્સ આઉટ થઈ ગયા છે. હાલ ધોની અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ધોની છે ત્યાં સુધી આશા છે એવું અમે નથી કહેતાં પણ આંકડાઓ કહે છે. 50 એવા મેચ છે જેમાં ધોની અણનમ રહ્યાં હતા અને તેમાંથી ભારતને 47 મેચમાં વિજય મળ્યો છે. 1 મેચમાં ટાઈ પડી છે જ્યારે માત્ર 2 મેચ જ આવી પરિસ્થિતિમાં ભારત હાર્યું છે.
આમ હાલ ભારતીય ટીમની હાલત તો કફોડી છે પણ લોકો ધોની પર આશા રાખીને બેઠા છે. ધોની સાથે જાડેજા રમી રહ્યાં છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]