Tokyo Olympics 2020 માં આ વખતે ખેલાડીઓને નહી પહેરાવામાં આવે મેડલ, કોરોના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના (IOC) પ્રેસિડેંટ થોમસ બાકે પ્રેઝેનટેશન સેરેમનીની નવી SOP જાહેર કરી. તેમણે કહ્યુ કે વિજેતા એથ્લીટ્સને આ વખતે મેડલ પહેરાવામાં નહી આવે

Tokyo Olympics 2020 માં આ વખતે ખેલાડીઓને નહી પહેરાવામાં આવે મેડલ, કોરોના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 8:00 AM

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના (IOC) પ્રેસિડેંટ થોમસ બાકે પ્રેઝેનટેશન સેરેમનીની નવી SOP જાહેર કરી. તેમણે કહ્યુ કે વિજેતા એથ્લીટ્સને આ વખતે મેડલ પહેરાવામાં નહી આવે પરંતુ મેડલ ટ્રેમાં આપવામાં આવશે. ત્યાંથી તેમને જાતે મેડલ પહેરવાનુ રહેશે. એ વાતનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે કે જે વ્યકિત મેડલને ટ્રેમાં મૂકશે તેણે ડિસઇનફેક્ટેડ ગ્લવ્સ પહેર્યા હોય. પ્રેઝેનટર અને એથ્લીટનું આ દરમિયાન માસ્ક પહેરવુ ફરજિયાત છે. આ દરમિયાન ન તો હેન્ડ શેક કરી શકાશે કે ન તો ગળે મળી શકાશે. આપને જણાવી દઇએ કે કોરોના સંક્રમણના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વખતના મેડલ્સ છે અલગ 

આપને જણાવી દઇએ કે 23 જુલાઇથી ટોક્યોમાં ઓલિમ્પિકની શરુઆત થઇ જશે જે 8 ઑગષ્ટ સુધી ચાલશે.આપને જણાવી દઇએ કે આ વખતના ટોક્યો ઑલિમ્પિકના મેડલ પાછલા વર્ષોના મેડલ કરતા ઘણા અલગ છે. આ વર્ષે મેડલ્સ રીસાઇકલ્ડ ઇલેક્ટ્રિક સામનથી બનાવવામાં આવ્યા છે. આ માટે જાપાનના લોકોએ 76 ટન ઇલેક્ટ્રિક સામાનનુ દાન કર્યુ છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

જાપનમાં ઓલિમ્પિક આયોજનનો વિરોધ

 મહત્વપૂર્ણ છે કે જાપાનના લોકો કોરોનાકાળમાં ઓલિમ્પિક આયોજનના વિરોધમાં. એક સર્વે થયો હતો અને સર્વેમાં જાણવા મળ્યુ કે 60થી70ટકા લોકોનું માનવુ છે કે ઓલિમ્પિકને સ્થગિત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે માર્ચમાં શરુ થયેલી ઓલિમ્પિક રિલેને પણ કેટલાય શહેરમાં વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો છે. જો કે તેમ છતાં જાપાને ઓલિમ્પિકનું આયોજન કર્યુ છે.

 ઓલિમ્પિક સ્ટેડિયમમાં દર્શકો માટે નથી પ્રવેશ

 આપને જણાવી દઇએ કે કોરોનાના કારણે 8 ઑગષ્ટ સુધી ટોક્યોમાં ઇમરજનન્સી લાગૂ છે. ઓલિમ્પિક સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી પણ બેન કરવામાં આવી છે. પહેલા જણાવવામાં આવ્યુ હતુ કે  દરેક સ્ટેડિયમાં 50ટકા દર્શકોને એન્ટ્રી હશે પરંતુ હવે તેના પર પણ બેન લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસને જોતા દર્શકોની એન્ટ્રી પર બેન લગાવવામાં આવ્યો છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">